શોધખોળ કરો

Gujarat Corona update: ગુજરાતમાં કોરોનાના નવા 165 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

રાજ્યમાં આજે  નવા 165 કેસ નોંધાયા છે. આ સાથે જ 77 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થયો છે. રાજ્યમાં આજે  નવા 165 કેસ નોંધાયા છે. આ સાથે જ 77 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે રાજ્યમાં આજે કુલ 43539 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 920 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટિલેટર પર છે. 919 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,663 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી  10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.  

અમદાવાદ કોર્પોરેશનમાં 90, વડોદરા કોર્પોરેશન 19 , સુરત કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશન 10, ભાવનગર કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશન 4, મહેસાણા 3, નવસારી 3, વડોદરા 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, આણંદ 2, ભરુચ 2, કચ્છ 2, બનાસકાંઠા 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે. 

દિલ્હીમાં નોંધાયા 1 હજારથી વધુ કેસ 

દેશના મહાનગરોમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં  જ્યાં દૈનિક કેસની સંખ્યા 1000 ને પાર થઈ છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન, મુંબઈમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટના વધુ બે દર્દીઓ મળી આવ્યા છે. દિલ્હીની વાત કરીએ તો દેશની રાજધાનીમાં દરરોજના કેસની ઝડપ વધી છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 1,118 નવા કેસ નોંધાયા છે. આ સાથે 500 દર્દીઓ સાજા પણ થયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હાલમાં 3,177 સક્રિય કેસ છે.


બીજી તરફ મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 2,956 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 2,165 લોકોને રજા આપવામાં આવી હતી અને 4 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18,267 સક્રિય કેસ છે. તે જ સમયે, આજે એકલા મુંબઈમાં જ કોરોનાના 1724 નવા કેસ નોંધાયા છે. 96% દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા, મુંબઈમાં આજે કોરોનાને કારણે 2 લોકોના મોત થયા છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ!Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
કર્ણાટકમાં નહીં ચાલે Ola, Uber અને Rapido ની બાઈક-ટેક્સી, જાણો કારણ 
કર્ણાટકમાં નહીં ચાલે Ola, Uber અને Rapido ની બાઈક-ટેક્સી, જાણો કારણ 
Embed widget