શોધખોળ કરો

રૂપાણી સરકારે વેપારીઓને 31 જુલાઈ સુધીમાં કયું કામ કરી લેવા જણાવ્યું, નહીંતર નહીં કરી શકે વેપાર

તમામ દુકાનો,લારી ગલ્લા,શોપિગ સેન્ટરો સહિત તમામ વેપારી ગતિવિધિઓ કરનાર લોકો માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ 31 જુલાઈ સુધીમાં પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે.

ગાંધીનગર: કોરોના(Corona)  માટે કેન્દ્રસરકારની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત (Gujarat)  સરકારે નોટીફીકેશન જાહેર કર્યુ છે. જેમાં 8 મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત તમામ દુકાનો,લારી ગલ્લા,શોપિગ સેન્ટરો સહિત તમામ વેપારી ગતિવિધિઓ કરનાર લોકો માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ 31 જુલાઈ સુધીમાં પ્રથમ  ડોઝ લેવો ફરજીયાત છે. જો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહી.

રાત્રિ કર્ફ્યુમાં કોને છૂટ

  • બીમાર વ્યક્તિ, સગર્ભા, અશક્ત વ્યક્તિઓ સારવાર માટે એટેન્ડન્ટ સાથે આવ-જા કર શકશે.
  • મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસટી બસની ટિકિટ રજૂ કરવાથી અવરજવરની પરવાનગી રહેશે.
  • રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન નહીં યોજી શકાય.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિએ ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન રજૂ કરવાનું રહેશે.

નિયંત્રણો

  • 31 જુલાઈ સુધીમાં પહેલો ડોઝ લેવો ફરજીયાત
  • પ્રથમ ડોઝ નહીં લીધો હોય તો 1 ઓગસ્ટથી કામકાજ કરી શકશે નહી
  • જાહેર બાગ બગીચા રાત્રે 9 વાગ્યા સુધી એસસોપી સાથે ખુલ્લા રહેશે
  • રેસ્ટોરંટ્સ હોમ ડિલિવરીની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.
  • જીમ 60 ટકા કેપેસિટી સાથે ખુલ્લા રહેશે
  • લગ્નન માટે 150 લોકોને મંજૂરી
  • અંતિમક્રિયા-દફનવિધિમાં 40 લોકો હાજર રહી શકશે
  • ધાર્મિક કાર્યક્રમમાં ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોના જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ એકત્ર થઈ શકશે.
  • વોટર પાર્ક, સ્વિમીંગ પુલ, સિનેમા થિયટરો, ઓડીટોરિયમ, 60 ટકા કેપિસિટી સાથે ચાલુ રાખી શકાશે પણ તેની સાથે સંકળાયેલા તમામ લોકોએ 31 જુલાઈ સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લેવો પડશે, નહીંતર ચાલુ નહીં રાખી શકાય.
  • સ્પા સેન્ટરો બંધ રહેશે.

  • રૂપાણી સરકારે વેપારીઓને 31 જુલાઈ સુધીમાં કયું કામ કરી લેવા જણાવ્યું, નહીંતર નહીં કરી શકે વેપાર

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યાSurat Crime | સુરતમાં ચાલુ બસે યુવતી સાથે ડ્રાઇવરે ગુજાર્યું દુષ્કર્મ, પુત્રને મારી નાંખવાની આપી ધમકીValsad Heavy Rain | વલસાડમાં વહેલી સવારથી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંJunagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Embed widget