શોધખોળ કરો

બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?, આ છે સમય મર્યાદા...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા ગૃહમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું.

Gujarat Assembly Session: ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ગૃહમાં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી બિલ (Impact fee Bill) રજૂ કર્યું હતું. આ બિલ મુજબ નક્કી કરવામાં આવેલી ફી ચૂકવીને બાંધકામને નિયમિત કરી શકાશે. 

કેટલી ફી ચૂકવવી પડશે?

ગેરકાયદે બિનઅનિધિકૃત રીતે બાંધવામાં આવેલી મિલકતો અને બાંધકામોને નિયમિત કરવા માટે નીચે મુજબની ફી ચૂકવવી પડશે.

50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે

50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 

100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 

200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે 

300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર 

અરજી માટેની આ છે સમય મર્યાદાઃ 

બિનઅનિધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી કરવા માટે 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસના સમય મર્યાદામાં કરવાની રહેશે. બાંધકામ નિયમિત કરવા માટે ભરવાની થતી ફી અંગેનો હુકમ કરવા 6 માસ અરજીની તારીખથી રહેશે. ફી ભરવા માટેની મર્યાદા બે માસમાં જાણ થઈ ત્યારથી રહેશે. એપલેટ ઓફિસર સમક્ષ અપીલ કરવા ૬૦ દિવસ વધારાના રહેશે. 500 મીટરના અંતરમાં પાર્કિંગ માટે હુકમના તારીખથી ત્રણ માસ રહેશે.

કોંગ્રેસના વોકઆઉટ પર મોઢવાડિયાનું નિવેદન

વિધાનસભાનું સત્ર શરુ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના ગૃહમાંથી વોકાઉટ અંગે અર્જુન મોઢવાડિયાનું નિવેદન આપતાં કહ્યું કે, રાજ્યપાલના સંબોધનની નકલ એમને મળી નથી. કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. વિધાનસભાના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું છે, ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષનું પણ નિયમોના ઉલંઘન અંગે ધ્યાન દોર્યું છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Advertisement

વિડિઓઝ

Ishudan Gadhavi: 'આ માનવસર્જિત દુર્ઘટના છે.. ટેક્સ ભરે જનતા અને મરે પણ જનતા..' સરકાર પર પ્રહાર
Vadodara Bridge News :ગંભીરા બ્રિજ તૂટી પડતા 4 વાહનો ખાબક્યા નદીમાં, જુઓ વીડિયોમાં
Surat Murder Case: જ્વેલર્સ મર્ડર કેસમાં નીકળી અંતિમ યાત્રા, સમગ્ર સચિન વિસ્તાર ચઢ્યો હિબકે
Rushikesh Patel On Bridge Incident: દુર્ઘટનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન
Amit Chavda On Bridge Collapse: ‘સરકારી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા..’
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
Gujarat Bridge Collapses Live: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આઠ લોકોના મોત, સાત વાહનો નદીમાં પડ્યા
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
નોકરીયાતો માટે આવ્યા સારા સમાચાર, PF ખાતામાં આવ્યા વ્યાજના રૂપિયા, આ રીતે કરો ચેક
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
2008-2017માં જન્મેલા 1.5 કરોડ લોકોને થશે પેટનું કેન્સર, IARCની ચેતવણી
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
Bharat Bandh: આજે ભારત બંધ, 25 કરોડ કર્મચારીઓ હડતાળ પર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
પતંજલિના આયુર્વેદિક ઉપચારો અને ઉત્પાદનોની કેટલી થઇ અસર? શું કહે છે લોકો, જાણો
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
જૂનિયર વિદ્યાર્થીઓને વોટ્સએપ પર પરેશાન કરશો તો માનવામાં આવશે રેગિંગ, UGCએ જાહેર કર્યા નિર્દેશ
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
PM નરેન્દ્ર મોદીને મળ્યું બ્રાઝિલનું સર્વોચ્ચ સન્માન, 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત
Embed widget