શોધખોળ કરો

ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સાથે 10, 11 અને 12 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છ તરફ સક્રિય થઈ રહ્યું છે.

અમદાવાદઃ રવિવારે અમરેલીના ખાંભામાં અતિભારે વરસાદ બાદ આજે પોરબંદર, જૂનાગઢ, ભાવનગરના પાલીતાણામાં અને રાજકોટ તથા મોરબીમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સાથે 10, 11 અને 12 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે અમરેલીમાં થયેલા તોફાની વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને ડેમો છલકાયેલા જોવા મળ્યાં હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજની સાથે 10, 11 અને 12 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમાં અમરેલી સહિત જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને દીવનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. આજ રીતે ભાવનગર અને અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના મતે 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. 11મી સપ્ટેમબરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયો વરસાદ પડશે તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 12મી સપ્ટેમ્બરના રોજ કચ્છમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી જ્યારે બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા સહિત દાહોદ, પંચમહાલમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છ તરફ સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં અઠવાડિયા દરમિયાન સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જોકે અંતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે આગામી 3 દિવસોમાં અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 3 દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત
Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
રાત થતાં જ ભારતીય રેલવેમાં લાગુ થઈ જાય છે આ નિયમો, સફર કરતા અગાઉ જાણો
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
Embed widget