શોધખોળ કરો

અસલામત સવારીઃ રાજ્યમાં એસટી બસના અકસ્માતમાં સતત વધારો, કેશોદમાં દુર્ઘટના તો દાહોદમાં બસ સામસામે ટકરાઈ

એસટી બસ જ નહીં રાજ્યમાં માર્ગ અકસ્મતામાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે.

Gujarat ST Bus: રાજ્યમાં એસટી બસના અકસ્માતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવસારીમાં એસટી બસને અકસ્માત નડ્યો તો વલસાડમાં એસટી બસ બંધ પડી ગઈ હતી. વિલ્સન હીલ પર્યટકોને લઈ જતી એસ ટી બસ ખોટકાઈ ગઈ હતી. પહાડના ઢોળાવ પર એસ ટી બસ બંધ પડી જવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. બસ બંધ પડવાને કારણે અધવચે જ મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પડી હતી.

બસ બંધ થઈ જતાં પર્યટકોએ ધક્કો પણ મારવો પડ્યો હતો. તો ગઈકાલે દાહોદ જિલ્લાના વેલપુરા ગામમાં બે બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 24 મુસાફરો ઘાયલ હતા. તો બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તો જૂનાગઢના કેશોદના બસ સ્ટેશને પણ દુર્ઘટના ઘટી હતી. નારણભાઈ નામના વ્યક્તિ પોતાની દીકરીને બસમાં ચડાવવા આવ્યા હતા ત્યારે જ સોમનાથ-ગાંધીનગર રૂટની બસનું ટાયર નારણભાઈના પગ પર ફરી વળ્યું જેમાં નારણભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

એસટી બસ જ નહીં રાજ્યમાં માર્ગ અકસ્મતામાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પીપલખેડના બસ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બસમાં સવાર 25થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હા. આ ઘટના બાદ ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લીધી હતી.

સુરતના નેશનલ હાઇવે 48 પર માંગરોળના નંદાવ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. મુંબઈ થી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. નંદાવ બ્રીજ પર મોડી રાતે હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ભટકાયો હતો. જિલ્લા ટ્રાફિકની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ભારે જહેમત બાદ કેબિન તોડી બહાર કાઢ્યો હતો, જે બાદ તેનું મોત થયું હતું.

વડોદરા અને રાજકોટમાં હજારો નાગરિકો રોગચાળાના ભરડામાં, તાવ, ઝાડા-ઉલટી, કોલેરાના સૌથી વધુ કેસ

             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget