શોધખોળ કરો

Gujaratમાંથી 5 વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ વિદેશ ગયા ? આંકડો જાણીને ચોંકી જશો

2020ના વર્ષમાં કોરોનાને પગલે વિદેશ જનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટીને 23,156 થયું હતું. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં 6,383 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે.

અમદાવાદ : મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાંથી મોટા પાયે વિદ્યાર્થીઓ ભણીને સારી કરિયર બનાવવા વિદેશ જઈ રહ્યા છે. આમ પણ ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ છે તે વાત જગ જાહેર છે. ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. 1 જાન્યુઆરી 2016થી ફેબ્રુઆરી 2021 દરમિયાન ગુજરાતમાંથી 1,77,529 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 1,98,420 લોકો રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે.

આ અંગે તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી 2016માં 24,775-2017માં 33,751-2018માં 41,413 જ્યારે 2019માં 48,051 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશમાં ગયા હતા.  જ્યારે 28 ફેબ્રુઆરી 2021 સુધીમાં 6383 વિદ્યાર્થીઓ વિદેશ ગયા છે.  28 ફેબ્રુઆરી સુધીમાં દરમિયાન ગુજરાતમાંથી 1,77,529 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે.

2016 કરતાં 2019માં વિદેશ જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં લગભગ બમણો વધારો થયો હતો. જોકે, 2020ના વર્ષમાં કોરોનાને પગલે વિદેશ જનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટીને 23,156 થયું હતું. આ વર્ષે જાન્યુઆરી અને ફેબુ્રઆરી  એમ બે મહિનામાં 6,383 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિદેશ જનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં 25% જેટલો વધારો થાય તેમ જાણકારોનું માનવું છે. સમગ્ર દેશમાંથી આ સમયગાળામાં કુલ 22.70 લાખ અભ્યાસ માટે વિદેશ ગયા છે. 

છેલ્લા પાંચ વર્ષમાં કેરળના સૌથી વધુ લોકો વિદેશમાં ગયા છે. કેરળના 19,35,625 લોકો અને તે પછી બીજા ક્રમે રહેલા તમિલનાડુના 13,11,798 લોકો વિદેશ ગયા હતા. બીજી તરફ 1 જાન્યુઆરી 2016થી 18 માર્ચ 2021 સુધી સમગ્ર રાજ્યમાંથી કુલ 1,98,2૪0 લોકો રોજગારી માટે વિદેશમાં સ્થાયી થયા છે. જોકે, આ સમયગાળામાં સમગ્ર દેશમાંથી સૌથી વધુ લોકો રોજગારી માટે વિદેશ ગયા હોય તેવા ટોચના 10 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી.

Surat Corona Cases: સુરતમાં સતત બીજા દિવસે નોંધાયા 600થી વધુ કેસ, મેયર સહિત કયા કોર્પોરેટર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં ?

રાશિફળ 28 માર્ચ: આજે થશે હોલિકા દહન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ તારીખથી આખા ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, રથયાત્રાથી જુલાઈ અંત સુધી...
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Strait Of Hormuz : હોર્મુઝ ફરી બંધ થતાં ભારતની વધશે મુશ્કેલી?
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ, તૂટી પડશે જોરદાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
Saffron Cultivation Tips: કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે કેસરની ખેતી, જાણી લો રીત
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
Embed widget