શોધખોળ કરો

Rain Forecast: ગુજરાત માટે નવી આગાહી, આગામી 2 કલાકમાં આ જિલ્લામાં કડકા-ભડકા સાથે વરસાદ પડશે

Monsoon: હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 2 કલાક આઠ જિલ્લા માટે ભારે રહેશે. 2 કલાકમાં આઠ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે

Monsoon: ગુજરાતમાં ચોમાસાના વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે, ઉત્તરથી લઇને દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે મોટી આગાહી કરી છે, આગામી બે કલાકમાં આઠ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. તાજા અપડેટ પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં વરસ્યો છે. આ પછી કપરાડા અને વઘઇમાં 7 થી 9 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગે આજે નવુ વેધર અપડેટ આપ્યું છે. રાજ્યમાં આગામી બે કલાકમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકા પાણી પાણી થયા છે. જાણો લેટેસ્ટ અપડેટ...

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 2 કલાક આઠ જિલ્લા માટે ભારે રહેશે. 2 કલાકમાં આઠ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી છે. ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત વીજળીના કડાકા ભડાકા સાથે અરવલ્લી, દમણ, દાદરા અને નગરહવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ખેડા, આનંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી છે. આની સાથે સાથે કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  22, 23, 24 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂશળધાર વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઇને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા,, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

                                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget