શોધખોળ કરો

Navratri 2023: નવરાત્રિના નવ દિવસ ક્યારેય ના કરશો આ 4 ભૂલો, નહીં તો.....

હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસો માટે ધાર્મિક ગ્રંથોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે

Navratri 2023: નવરાત્રિનો તહેવાર વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, જેમાં આસો નવરાત્રીનો તહેવાર ઉજવણીનો ગરબા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાતો તહેવાર છે. આસો નવરાત્રીનો તહેવાર અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઘરમાં ઘટસ્થાપન થાય છે, અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. મા દુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને 9 દિવસ સુધી વિશેષ પૂજા કર્યા બાદ દશેરાના દસમા દિવસે મા દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ 9 દિવસો માટે ધાર્મિક ગ્રંથોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. નહિંતર આ નિયમોને અવગણવાથી અથવા નવરાત્રિ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી માતા રાણી નારાજ થઈ શકે છે. વળી, નવરાત્રિ વ્રત અને ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવતી પૂજા જીવનને અપાર સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે.

નવરાત્રિમાં શું કરવું અને શું ના કરવું જોઇએ.....

- નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ નખ કાપવા કે વાળ કપાવવા નહીં. વાળ અને નખ કાપવા જેવા કામ નવરાત્રિ શરૂ થતા પહેલા કરી લેવા જોઈએ, નહીં તો જીવન પર તેની અશુભ અસર પડે છે.

- નવરાત્રિ દરમિયાન ચામડાની વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. તેમજ ચામડાની વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. ચામડાની વસ્તુઓ અશુદ્ધ છે, તે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં આવી અશુદ્ધ વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા આવે છે.

- નવરાત્રિના નવ દિવસ દરમિયાન પવિત્રતા, શુદ્ધતા અને સાત્વિકતાનું ખુબ જ મહત્વ છે. તેથી આ 9 દિવસ દરમિયાન માંસાહારીનું સેવન ના કરો અને તેને ઘરે ના લાવો. નવરાત્રિ દરમિયાન લસણ અને ડુંગળી ખાવાની પણ મનાઈ છે.

- નવરાત્રિ દરમિયાન લીંબુનો ઉપયોગ ના કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન લીંબુ કાપવું એ યજ્ઞ સમાન માનવામાં આવે છે. તેથી ના તો લીંબુ ખાઓ અને ના તો તેને બનાવો. આ 9 દિવસ દરમિયાન લીંબુનું અથાણું ખાવાનું ટાળો.

                                                                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget