શોધખોળ કરો

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી નિધન, અમદાવાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સોશિયમ મીડિયા દ્રારા આપી માહિતી

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સોશિયમ મીડિયા દ્રારા આપી માહિતી

કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા ભાવસિંહ રાઠોડે પણ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તેઓ એક સમયે પાટણના હારીજના ધારાસભ્ય હતા. આ પહેલા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા. કોરોના લક્ષણો જણાતા તેમને તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધા. ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લાવવામાં આવશે.

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું નિધન થતાં પાટણ ના પૂર્વ સાાંસદ જગદિશ ઠાકોરે પોસ્ટ કરી આ મુદ્દે જાણકારી આપી હતી. હોસ્પિટલ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેમને કોરોના શકાસ્પદ લક્ષણો હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે ભાજપના નેતા ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લવાશે. રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ ગુજરાતના કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો છે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 14,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8273 પર પહોચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  

રાજ્યમાં આજે 14737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે. જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 518234 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
LPG Price Hike : ઈરાન યુદ્ધની અસર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 રૂપિયાનો વધારો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
Petrol-Diesel Price Hike: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 11 રૂપિયાનો વધારો, સામાન્ય લોકોને લાગ્યો ઝટકો
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
'બે-ત્રણ દિવસોમાં અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget