શોધખોળ કરો

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી નિધન, અમદાવાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સોશિયમ મીડિયા દ્રારા આપી માહિતી

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્યનું કોરોનાના કારણે નિધન થયું છે. તેઓ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે સોશિયમ મીડિયા દ્રારા આપી માહિતી

કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. બીજી લહેરમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા ભાવસિંહ રાઠોડે પણ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તેઓ એક સમયે પાટણના હારીજના ધારાસભ્ય હતા. આ પહેલા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડને કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા. કોરોના લક્ષણો જણાતા તેમને તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ તેમનું નિધન થયું છે. તેમણે અંતિમ શ્વાસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધા. ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લાવવામાં આવશે.

પાટણના હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું નિધન થતાં પાટણ ના પૂર્વ સાાંસદ જગદિશ ઠાકોરે પોસ્ટ કરી આ મુદ્દે જાણકારી આપી હતી. હોસ્પિટલ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ તેમને કોરોના શકાસ્પદ લક્ષણો હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે ભાજપના નેતા ભાવસિંહ રાઠોડના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન લવાશે. રાજ્યમાં કોરોનાના કેસની વાત કરીએ તો હાલ ગુજરાતના કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો છે.

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 14,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8273 પર પહોચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  

રાજ્યમાં આજે 14737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,18,234 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,43,421 પર પહોંચ્યો છે. જેમાંથી 782 લોકો વેન્ટિલેટર પર અને 518234 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.36   ટકા છે.  

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ABP અસ્મિતાના એડિટર રોનક પટેલને દિલ્હીમાં 'પર્યાવરણીય પત્રકારત્વ'  માટે મળ્યો એવોર્ડ 
ABP અસ્મિતાના એડિટર રોનક પટેલને દિલ્હીમાં 'પર્યાવરણીય પત્રકારત્વ'  માટે મળ્યો એવોર્ડ 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget