શોધખોળ કરો

AICPની ૨૨મી નેશનલ કોન્ફરન્સમાં પોરબંદરના ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી ડૉ.અનુપમભાઈ આર.નાગરે લીધો ભાગ

ડૉ.અનુપમભાઈ આર. નાગર સાહેબે તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ પુનાના એમઆઈટી દ્વારા યોજાયેલ ભારત દેશના ૨૨માં રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના અધિવેશનમાં ભાગ લીધો હતો

પોરબંદરઃ રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આટર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી અને આર્યકન્યા ગુરુકુળના માનદ પ્રોવોસ્ટ ડૉ.અનુપમભાઈ આર. નાગર સાહેબે તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ પુનાના એમઆઈટી દ્વારા યોજાયેલ ભારત દેશના ૨૨માં રાષ્ટ્રીય આચાર્ય મહામંડળના અધિવેશનમાં ભાગ લીધો હતો સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી એકમાત્ર  તેઓએ આ કોન્ફરન્સમાં ભાગ લઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારનું  પ્રતિનિધિત્વ કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. અત્રે એ નોંધનીય છે કે ગત વર્ષોની ‘એઆઈસીપી’ની ૨૦મી અને ૨૧મી  નેશનલ કોન્ફરન્સમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર તેઓએ ભાગ લઈ કોલેજનું અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું.  

એસોસીએશન ઓફ ઇન્ડિયન કૉલેજ પ્રિન્સિપલ (એઆઈસીપી) પ્રતિવર્ષ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરે છે. જેમાં સમગ્ર ભારત દેશની વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ ભાગ લઇ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતા હોય છે. આ વર્ષે એઆઈસીપીની ઓનલાઈન નેશનલ કોન્ફરન્સ પુનાના એમઆઈટી દ્વારા તારીખ ૮ અને ૯મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાઈ હતી. જેનો વિષય હતો, ‘હાયર એજ્યુકેશન ઇન પોસ્ટ કોવીડ એરા’ આ નેશનલ કોન્ફરન્સમાં ભારતભરમાંથી  લગભગ ૩૦૦ આચાર્યશ્રીઓએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી એકમાત્ર  ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી અનુપમભાઈ આર. નાગરની ઉપસ્થિતિ નોંધપાત્ર બની હતી. તેઓએ એઆઈસીપીની આ કોન્ફરન્સમાં ‘ગાંધીજીસ અષ્ટાંગમાર્ગ : અ હોલિસ્ટીક એપ્રોચ ટુ એજ્યુકેશન’ વિષય શીર્ષક હેઠળ તેઓનુ સંશોધનપત્ર રજૂ કર્યું હતું.  આ નેશનલ વેબિનારમાં ૬૦ રિસર્ચ પેપર્સ રજૂ થયા હતા. 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget