શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રામાયણના 'રાવણ'નું નિધન ? લક્ષ્મણે કરવી પડી સ્પષ્ટતા

રાવણના પાત્ર દ્વારા ઘરે ઘરે જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદીના મોતના સમાચાર સાંભળી લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવવાનું શરૂ કર્યુ હતું. આ દરમિયાન રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનીલ લહરીએ આ ખબરનું ખંડન કર્યુ છે.

અમદાવાદઃ કોરોના સંક્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર રામનંદ સાગરની જાણીતી ધાર્મિક સીરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી એક્ટર અરવિંદ ત્રિવેદીના નિધનની અફવા ઉડી હતી. રાવણના પાત્ર દ્વારા ઘરે ઘરે જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદીના મોતના સમાચાર સાંભળી લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવવાનું શરૂ કર્યુ હતું. આ દરમિયાન રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનીલ લહરીએ આ ખબરનું ખંડન કર્યુ છે.

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લંકેશને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું, ગુજરાતનું ગૌરવ અને ભારતની પ્રજામાં લોકપ્રિય, રામાયણમાં રાવણનું અકલ્પનીય પાત્ર ભજવનાર પૂર્વ સાંસદશ્રી અરવિંદભાઈ ત્રિવેદીજીનું આજ ઈન્દ્રલોક ગમન થયેલ છે.  


રામાયણના 'રાવણ'નું નિધન ? લક્ષ્મણે કરવી પડી સ્પષ્ટતા

જે બાદ રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવતાં સુનીલ લહરીએ લખ્યું, આજકાલ કોરોનાના કારણે કોઈને કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. ઉપરથી અરવિંદ ત્રિવેદીના ખોટા સમાચાર. આ પ્રકારની અફવા ન ફેલાવવાની મારી વિનંતી છે. ભગવાનની દયાથી અરવિંદજી ઠીક છે અને ભગવાન તેમને સદાય સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરું છું.

પોતાની વાત કહીને સુનીલે અરવિંદ ત્રિવેદી સાથેની તસવીર શેર કરી છે. અભિનેતાની આ પોસ્ટ પર સીરિયલમાં સીતાનો રોલ કરનારી દીપિકા ચિખલીયાએ પણ પોતાની ભાવના વ્યક્ત કરવા ઈમોજી દ્વારા કમેંટ કરી છે.

ગત વર્ષે પણ અરવિંદ ત્રિવેદીના નિધનની ખબર ઉડી હતી. તે સમયે તેમના ભત્રીજાએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે તેઓ બિલકુલ ઠીક છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારત ટેલીકાસ્ટ થઈ હતી. દર્શકોને આ બંને સિરિયલ ખૂબ પસંદ પડી હતી.

SCનો કેન્દ્ર સરકારને સવાલ, ત્રીજી લહેરમાં ક્યાંથી લાવશો મેન પાવર ? બાળકો સંક્રમિત થશે તો શું કરશો ?

કોરોનાએ પરિવારનાં 5-5 લોકોનો ભોગ લીધો છતાં એમ્બ્યુલન્સ પાયલોટે દરદીઓને પહોંચડવાનું કામ ચાલુ રાખ્યું.........

Kerala Lockdown: દેશના વધુ એક રાજ્યએ લગાવ્યું લોકડાઉન, તાજેતરમાં યોજાઈ હતી ચૂંટણી

ગુજરાતના આ શહેરમાં બાઇક કે કારમાં બેસીને પણ લઈ શકાશે વેક્સીન, જાણો મોટા સમાચાર

Ahmedabad: નિવૃત્ત પોલીસનો આક્ષેપઃ મારી 25 વર્ષની પુત્રવધૂને ક્રિકેટર ઈરફન પઠાણ સાથે શરીર સંબંધ છે અને ઈરફાન.........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
Embed widget