શોધખોળ કરો

Surat: કોરોના માત્ર 12 દિવસમાં આખા પરિવારને ભરખી ગયો, છેલ્લે મૃત્યુ પામનારા વડીલના અંતિમસંસ્કાર માટે પણ કોઈ ના બચ્યું..........

સુરતના અનાવલ ગામમાં કોરોના ભયંકર કેર વર્તાવ્યો, મહુવા સુગર મિલમાં ઝૉન ઓફિસર તરીકે કામ કરતા જયંતીભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 58) નો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે.

સુરતઃ ગુજરાતમાં કોરોની બીજી લહેરે કેર વર્તાવ્યો છે, આમાં સૌથી વધુ નુકશાન સુરત જિલ્લાને થયુ છે, સુરતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ગામે એક ભયંકર કરુણાંતિકા સામે આવી છે. અહીં આખે આખા પરિવારને કોરોના ભરખી ગયો છે, અહીં અનાવલ ગામમાં કોરોનાએ માત્ર 12 દિવસમાં આખા પરિવારને ભરખી ગયો, કરુણાંતિકા એવી કે છેલ્લે મૃત્યુ પામનારા વડીલના અંતિમ સંસ્કાર માટે પણ કોઇ બચ્યુ ન હતુ.  

સુરતના અનાવલ ગામમાં કોરોના ભયંકર કેર વર્તાવ્યો, મહુવા સુગર મિલમાં ઝૉન ઓફિસર તરીકે કામ કરતા જયંતીભાઈ બાબુભાઈ પટેલ (ઉં.વ. 58) નો આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. અહીં પરિવારમાં કોરોના સૌથી પહેલા પત્ની અને ત્યારબાદ યુવાન પુત્રનાને ભરખી ગયો, છેવટે વડીલ પિતાનાને પણ કોરોનએ મોતને ઘાટ ઉતારી દીધા હતા, આ વડીલના અગ્નિસંસ્કાર માટે પરિવારમાં છેલ્લે કોઈ બચ્યું ન હતું. આમ કોરોનાની ઝપેટમાં પરિવારના એક પછી એક કરીને તમામ સભ્યો આવી ગયા હતા. 

માહિતી પ્રમાણે, મહુવાના આ પરિવારમાં સૌથી પહેલા જયંતીભાઈનો યુવાન પુત્ર મેહુલને કોરોના થતાં એકાએક શરીરનું ઓક્સિજન લેવલ ઘટી ગયુ અને તેનુ 13મી એપ્રિલે મૃત્યુ થયુ હતુ. બાદમાં મૃતક યુવાનના માતા સીતાબેનને અને પિતા જયંતીભાઈને પણ નવસારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનુ મૃત્યુ થયુ હતુ. ખાસ વાત છે કે, જયંતીભાઈ આ મહિનાના અંતમાં જ નિવૃત્ત થવાના હતા અને પુત્ર માટે વહુ શોધવાની પણ તૈયારી ચાલી રહી હતી. આ અંગે તેમના પિતરાઈ ભાઈના પુત્ર હિતેશ કહે છે, આ ઘર તરફ હવે જોવાનું પણ મન થતું નથી. કોરોનાએ લોકોને બેહાલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, સુરત સહિત ગુજરાતના દરેક શહેરમાં કોરોનાએ ઘાતક રૂપ લઇ લીધુ છે, અને સંક્રમિતોની સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ સ્થિતિDwarka Alret | માછીમારો થઈ જજો એલર્ટ, દરિયામાં ઉછળશે ઊંચા મોજા | Watch VideoPadminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Tarot card Reading Horoscope today: ટેરોટ કાર્ડ અનુસાર 18 મે શનિવારનો દિવસ મેષથી મીન રાશિના જાતક માટે કેવો નિવડશે?
Horoscope Today Horoscope Today: શનિવારનો  દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા,  જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today Horoscope Today: શનિવારનો દિવસે આ રાશિના જાતકની વધારી શકે છે ચિંતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
Safalta Ka Mantra: સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરો આ કામ, આખો દિવસ થઈ જશે બરબાદ
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
IGI Aviation Recruitment 2024: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર નીકળી 1 હજારથી વધુ પદ પર ભરતી, આ રીતે થશે પસંદગી
Embed widget