શોધખોળ કરો

ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, આ નેતાએ કોગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગ્યો છે. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં ભંગાણ થયુ છે.

સુરેન્દ્રનગરઃ આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગ્યો છે. આ વખતે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસમાં ભંગાણ થયુ છે.  જિલ્લા NSUIનાં પ્રમુખ ધ્રુવરાજસિહ ચુડાસમા અને કોલેજ પ્રમાણે ચૂંટાયેલા હોદ્દેદારોએ પ્રદેશની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. ધ્રુવરાજસિંહનો આરોપ છે કે કૉંગ્રેસમાં કોઈ ફેરફાર થતા નથી. યુવાનોને જોડવાની કામગીરી થતી નથી.  હાલમાં જે હોદ્દેદારો છે તેમની કામગીરી સંતોષકારક નથી.

રાજકોટઃ પડધરીમાં ભાજપના નેતા વિરુદ્ઘ ગુનો નોંધી પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કેસ?

રાજકોટઃ રાજકોટના પડધરીના મોવિયા ગામમાં વીજ વિભાગની ટીમ પર હુમલો કરવાના કેસમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ભાજપ અગ્રણી ધીરુભાઈ તળપદાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, બુધવારે PGVCLની ટીમ વીજ ચેકિંગ માટે પડધરીના મોવિયા ગામે પહોંચી હતી. દરમિયાન ગામમાં રહેતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘરમાં ચેકિંગ કરાયું હતું તો વીજ ચોરી ઝડપાઈ હતી.

 એટલું જ નહીં  તેમના પેવર બ્લોકના કારખાનામાં પણ વીજ ચોરી ઝડપાઈ હતી. દરમિયાન  ધીરુભાઈ તળપદા અને તેમના 40થી વધુ સમર્થકોએ PGVCLની ટીમ પર હુમલો કર્યો હતો.  જેમાં ડેપ્યૂટી ઈજનેર ભાર્ગવ પુરોહિત સહિત કુલ ત્રણને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ કેસમાં પોલીસે 12 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી મુખ્ય આરોપી ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય લોકોની ધરપકડ હજુ બાકી છે.

 

Vastu Tips: ઘરમાં સાત ઘોડાની આવી તસવીર લગાવવાથી થઈ જશો કંગાળ, એક-એક પૈસા માટે તરસશો

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનામાં સામે આવ્યો ગોટાળો, ખોટી રીતે યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે આટલા ખેડૂતો

ચેન્નાઇ સુપર કિંગ્સને લાગી શકે છે મોટો ઝટકો, આ ઓલરાઉન્ડર IPL 2022માંથી થશે બહાર, જાણો વિગતે

"બોલીવુડ મને પોસાય નહીં" કહેનાર મહેશ બાબૂ એક ફિલ્મના કેટલા રુપિયા ચાર્જ કરે છે? જાણીને દંગ રહી જશો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget