શોધખોળ કરો

Morbi bridge collapse: 143 વર્ષ અગાઉ મોરબીના રાજાએ બનાવ્યો હતો કેબલ બ્રિજ, જાણો મોરબીના ઝૂલતા પુલનો ઇતિહાસ

મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતા 140 લોકોના મોત થયા હતા

મોરબીઃ મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડતા 140 લોકોના મોત થયા હતા. આ કેબલ બ્રિજ 143 વર્ષ જૂનો હતો જે 30 ઓક્ટોબર 2022 રવિવારના રોજ અકસ્માતનો ભોગ બન્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી બ્રિજ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. મચ્છુ નદી પર બનેલો આ પુલ મોરબીનું મુખ્ય પ્રવાસન સ્થળ હતું.

મોરબીનો કેબલ બ્રિજ ક્યારે બંધાયો?

કેબલ બ્રિજ મોરબીના રાજા વાઘજી રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન 1879માં થયું હતું. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ પુલના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ શાસનમાં બનેલો આ પુલ સારી એન્જિનિયરિંગનું પ્રતિક રહ્યો છે. રાજકોટ જિલ્લાથી 64 કિલોમીટર દૂર મચ્છુ નદી પર બનેલો આ પુલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો આ બ્રિજ ઐતિહાસિક હોવાને કારણે ગુજરાત પ્રવાસનની યાદીમાં પણ સામેલ થયો હતો.

મોરબી બ્રિજ એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ હતું

બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ આ પુલને એડવાન્સ એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ માનવામાં આવતું હતું. ગુજરાત રાજ્યનો મોરબી જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલો છે. આ જ નદી પર મોરબી કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પુલ મોરબીના રાજા પ્રજાવત્સલ્ય વાઘજી ઠાકોરના રજવાડા દરમિયાન બાંધવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે રાજા મહેલમાંથી મોરબી બ્રિજ થઈને રાજદરબારમાં જતા હતા.

સમારકામ બાદ પુલ ફરીથી ખુલ્લો મુકાયો હતો

બ્રિજની જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રુપની છે. આ જૂથે માર્ચ 2022 થી માર્ચ 2037 સુધી 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે કરાર કર્યો હતો. આ બ્રિજ 5 દિવસ પહેલા સમારકામ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા જેના કારણે આ દુર્ઘટના બની હતી.

મોરબી બ્રિજ કેવી રીતે તૂટ્યો?

મોરબી બ્રિજ 30 ઓક્ટોબર, રવિવારની સાંજે  તૂટી પડ્યો હતો.  બ્રિજ પર લગભગ પાંચસો લોકો હાજર હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફની ડઝનબંધ ટીમોએ રાતભર નદીમાં લોકોને શોધ્યા હતા. અકસ્માતની તપાસ માટે 5 લોકોની SITની રચના કરવામાં આવી છે. 5 દિવસના સમારકામ બાદ બ્રિજ કેવી રીતે અકસ્માતનો શિકાર બન્યો અને તેના માટે જવાબદાર કોણ તે એક સવાલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget