શોધખોળ કરો

Panchmahal News: ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત, મૃતદેહને બહાર કાઢવા SDRFની મદદ લેવાઈ

Panchmahal News: હાલોલના કોપરેજ ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં  ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે. ગઈકાલે હાથ પગ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થી ડૂબ્યા હતા.

Panchmahal News: હાલોલના કોપરેજ ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં  ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ડૂબવાની ઘટના સામે આવી છે. ગઈકાલે હાથ પગ ધોવા ઉતરેલા બે વિદ્યાર્થી ડૂબ્યા હતા. વાઘોડિયા ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં અભ્યાસ  માટે જઈ રહેલ બંને વિદ્યાર્થી કેનાલમાં હાથ પગ ધોવા માટે કેનાલની પાળ પાસે ઉતર્યા હતા. તે દરમ્યાન કોઈ કારણસર પગ લપસતાં બન્ને કેનાલમાં ખાબક્યા હતા. બન્ને વિદ્યાર્થીઓ હાલોલ તાલુકાના કંસારાવાવ ગામના હોવાનું અને વાઘોડિયા ખાતે આઇ.ટી.આઇ. કરતા હોવાની માહિતી મળવા પામી છે. વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢવા માટે ગોધરા SDRF ટીમની મદદ લેવાઈ હતી.

અમદાવાદમાં AMTS એ સાઇકલ સવારને કચડતા ઘટના સ્થળે જ મોત

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર AMTS બસે યુવકનો જીવ લીધો છે. અમદાવાદ હીરાવાડી ખાતે AMTS બસે સાઇકલ સવારને કચડ્યો છે. સાઇકલ સવારનો માથું કચડાતા મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલા લોકોએ AMTSની બસમાં તોડફોડ કરી હતી. અકસ્માતની જાણ થતા શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.


Panchmahal News:  ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત, મૃતદેહને બહાર કાઢવા SDRFની મદદ લેવાઈ

કંડક્ટરના જણાવ્યા મુજબ સવારે બસ સારંગપુરથી ધાર્મિક વર્ધીમાં બજરંગ આશ્રમ ખાતે ગયેલ હતી. 17:15 કલાકે પ્રવાસીને બજરંગ આશ્રમ ઉતારી સાળંગપુર પરત જતા આશરે 17:25 કલાકે અનિલસ્ટાર્ચ ચાર રસ્તા બસની ડાબીબાજુથી આવતા એક સાયકલ ચાલક બસની ડાબીબાજુ અથડાયા બાદ ડ્રાઈવરે બસ અકસ્માત સ્થળથી દૂર લઈ જઈ બાજુ ઉપર મુકી નાસી ગયેલ છે. કંડક્ટરના જણાવ્યા મુજબ સાયકલ ચાલક આશરે.17/18 વર્ષનો યુવક હતો.

સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે સ્વામીનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું. 

ડો.સંત વલ્લભ સ્વામીએ  કહ્યું કે, સાળંગપુર મંદિર ખાતે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના આંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.  ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો. હજુ પણ સળગતો સવાલ એજ છે કે, સાળંગપુર ખાતે લગાવવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ચિત્રને ક્યારે હટાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget