શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

LokSabha: રૂપાલા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય સંતની અપીલ, -ચૂંટણીમાં ભાજપને જ મત આપો કેમ કે......

ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે

Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, હવે વધતા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયે હવે ભક્તો અને લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી છે. આજે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મુખ્ય કોઠારીએ અપીલ કરી છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપને જ મત આપજો.

ગુજરાતમાં અત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, તો વળી, સામે ભાજપના રૂપાલા રાજકોટમાંથી જ ઉમેદવારી નોંધાવવાનું એલાન કરી ચૂક્યા છે. બન્ને પક્ષો અડગ અને મક્કમ છે, ત્યારે હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે. 

આજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ પોતાના ભક્તો અને લોકોને અપીલ કરી છે, ડૉ. સંત સ્વામીએ અપીલ કરતાં કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપો. અયોધ્યામાં બનેલું રામ મંદિર નરેન્દ્ર મોદીને લીધે શક્ય બન્યુ છે. પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીને લીધે શક્ય બની છે. બે વખત ભાજપ સરકારથી દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે. ત્રીજી વખત ભાજપને જ મત આપવાની ડૉ. સંત સ્વામીની ખુલ્લી અપીલ છે.  

શું છે રૂપાલાનો અભદ્ર ટિપ્પણીનો વિવાદ 
પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.

                                                                                                                                                                  

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Oath Ceremony LIVE: 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...', શપથ ગ્રહણ સમારોહનું કાઉન્ટડાઉન શરૂ; અનેક દેશોના વડાઓ સાક્ષી બનશે
PM Modi Oath Ceremony LIVE: 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...', શપથ ગ્રહણ સમારોહનું કાઉન્ટડાઉન શરૂ; અનેક દેશોના વડાઓ સાક્ષી બનશે
PM Modi Oath: સીઆર પાટીલને આવ્યો દિલ્હીથી ફોન, બની શકે છે મોદી 3.0 સરકારમાં મંત્રી, વાંચો પોલીસકર્મીથી દિલ્હી સુધીની સફર....
PM Modi Oath: સીઆર પાટીલને આવ્યો દિલ્હીથી ફોન, બની શકે છે મોદી 3.0 સરકારમાં મંત્રી, વાંચો પોલીસકર્મીથી દિલ્હી સુધીની સફર....
'નરેન્દ્ર મોદી ત્રણ વર્ષ પછી PM નહીં રહે', આ જાણીતા જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, યોગી આદિત્યનાથ વિશે કહી આ વાત
'નરેન્દ્ર મોદી ત્રણ વર્ષ પછી PM નહીં રહે', આ જાણીતા જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, યોગી આદિત્યનાથ વિશે કહી આ વાત
'NDA સરકાર પડી જશે', મમતા બેનર્જીએ NDA સાથે ગયેલા TDP-JDU ને ગણાવ્યા મિત્ર, કરી મોટી ભવિષ્યવાણી
'NDA સરકાર પડી જશે', મમતા બેનર્જીએ NDA સાથે ગયેલા TDP-JDU ને ગણાવ્યા મિત્ર, કરી મોટી ભવિષ્યવાણી
Advertisement
metaverse

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યમાં વરસાદને લઇ કરી હવામાન વિભાગે મોટી આગાહીAmreli News |  અમરેલી જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ, અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદSabarkantha Rain । સાબરકાંઠાના હિંમતનગરના વાતાવરણમાં અચાનક આવ્યો પલટોSurat News । સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો આજથી વધારો લાગુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Oath Ceremony LIVE: 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...', શપથ ગ્રહણ સમારોહનું કાઉન્ટડાઉન શરૂ; અનેક દેશોના વડાઓ સાક્ષી બનશે
PM Modi Oath Ceremony LIVE: 'હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...', શપથ ગ્રહણ સમારોહનું કાઉન્ટડાઉન શરૂ; અનેક દેશોના વડાઓ સાક્ષી બનશે
PM Modi Oath: સીઆર પાટીલને આવ્યો દિલ્હીથી ફોન, બની શકે છે મોદી 3.0 સરકારમાં મંત્રી, વાંચો પોલીસકર્મીથી દિલ્હી સુધીની સફર....
PM Modi Oath: સીઆર પાટીલને આવ્યો દિલ્હીથી ફોન, બની શકે છે મોદી 3.0 સરકારમાં મંત્રી, વાંચો પોલીસકર્મીથી દિલ્હી સુધીની સફર....
'નરેન્દ્ર મોદી ત્રણ વર્ષ પછી PM નહીં રહે', આ જાણીતા જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, યોગી આદિત્યનાથ વિશે કહી આ વાત
'નરેન્દ્ર મોદી ત્રણ વર્ષ પછી PM નહીં રહે', આ જાણીતા જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, યોગી આદિત્યનાથ વિશે કહી આ વાત
'NDA સરકાર પડી જશે', મમતા બેનર્જીએ NDA સાથે ગયેલા TDP-JDU ને ગણાવ્યા મિત્ર, કરી મોટી ભવિષ્યવાણી
'NDA સરકાર પડી જશે', મમતા બેનર્જીએ NDA સાથે ગયેલા TDP-JDU ને ગણાવ્યા મિત્ર, કરી મોટી ભવિષ્યવાણી
H5N1 Bird Flu: ભારતમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યો બર્ડ ફ્લૂનો કેસ, WHOએ કહ્યું - કોલકાતાથી આવી રહેલી એક છોકરીને ચેપ લાગ્યો
H5N1 Bird Flu: ભારતમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યો બર્ડ ફ્લૂનો કેસ, WHOએ કહ્યું - કોલકાતાથી આવી રહેલી એક છોકરીને ચેપ લાગ્યો
પ્રથમ વખત પોરબંદરના કોઈ સાંસદ કેન્દ્રીય સરકારમાં મંત્રી બનશે, જાણો મનસુખ માંડવિયા વિશે
પ્રથમ વખત પોરબંદરના કોઈ સાંસદ કેન્દ્રીય સરકારમાં મંત્રી બનશે, જાણો મનસુખ માંડવિયા વિશે
JEE Advanced 2024 Result: JEE એડવાન્સ્ડ પરીક્ષા 2024 નું પરિણામ થયું જાહેર, આ ડાયરેક્ટ લિંકથી ફટાફટ ચેક કરો
JEE Advanced 2024 Result: JEE એડવાન્સ્ડ પરીક્ષા 2024 નું પરિણામ થયું જાહેર, આ ડાયરેક્ટ લિંકથી ફટાફટ ચેક કરો
Exclusive: JDUનો મોટો દાવો, I.N.D.I.A ગઠબંધન નીતિશને વડાપ્રધાન બનાવવા માંગતું હતું
Exclusive: JDUનો મોટો દાવો, I.N.D.I.A ગઠબંધન નીતિશને વડાપ્રધાન બનાવવા માંગતું હતું
Embed widget