શોધખોળ કરો

CM Oath Ceremony: હરિયાણાના નવા CM તરીકે 15 ઓકટોબરે નહિ લે શપથ, જાણો કાર્યક્રમમાં શું છે ફેરફાર

હરિયાણા બીજેપી ધારાસ્ભ્ય દળના નેતા નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલામાં યોજાશે.

CM Oath Ceremony: હરિયાણામાં નવા સીએમ અને મંત્રીઓના શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પૂર્વ સીએમ ખટ્ટરે નવી દિલ્હીમાં તેમના નવા સરકારી આવાસ પર હાઉસ વોર્મિંગ સેરેમની અને પૂજા દરમિયાન આ માહિતી આપી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે હરિયાણામાં 15 ઓક્ટોબરે નવી સરકાર બનશે. પરંતુ હવે 17મી તારીખ નક્કી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નાયબ સૈની 17 ઓક્ટોબરે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આ દરમિયાન કેબિનેટના સાથીદારો પણ શપથ લેશે.

નાયબ સિંહ સૈની હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના નવ દિવસ બાદ 17 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સીએમ પદ માટે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

સીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10 વાગ્યે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સમારોહમાં પીએમ મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને બીજેપી શાસિત રાજ્યો સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

અગાઉ શપથ ગ્રહણ સમારોહ 11 અથવા 12 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા હતી. બીજી બાજુ, સૈની દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા અને સાંજે ચંદીગઢ પાછા ફર્યા. ચંદીગઢ પરત ફરતાની સાથે જ અધિકારીઓ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યાં હતા

હરિયાણામાં ભાજપને કેટલી બેઠકો મળી?

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 36 અને INLDને 2 બેઠકો મળી છે. અન્યોએ ત્રણ-ત્રણ બેઠકો મેળવી છે. અપક્ષ ઉમેદવારોએ ગયા ગુરુવારે ભાજપને સમર્થન આપ્યું હતું, જે બાદ ભાજપનું સંખ્યાબળ વધીને 52 થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે.                                                                                                                        

.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, જાણો દૂતાવાસે શું કહ્યું?
યુદ્ધ વચ્ચે UAE માં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, જાણો દૂતાવાસે શું કહ્યું?
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
યુદ્ધની વચ્ચે ઈરાનની ધરતી ધ્રુજી, ગેરાશમાં ભૂકંપના ઝટકા, ક્યાંક આ ન્યૂક્લિયર ટેસ્ટ તો નથી ને ?
યુદ્ધની વચ્ચે ઈરાનની ધરતી ધ્રુજી, ગેરાશમાં ભૂકંપના ઝટકા, ક્યાંક આ ન્યૂક્લિયર ટેસ્ટ તો નથી ને ?
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો
અમદાવાદમાં લવ જેહાદઃ લગ્ન માટે યુવક-યુવતી વકીલના વેશમાં આવ્યા, હિન્દુ સંગઠનોના હોબાળો

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget