શોધખોળ કરો

CM Oath Ceremony: હરિયાણાના નવા CM તરીકે 15 ઓકટોબરે નહિ લે શપથ, જાણો કાર્યક્રમમાં શું છે ફેરફાર

હરિયાણા બીજેપી ધારાસ્ભ્ય દળના નેતા નાયબ સિંહ સૈની 17 ઓક્ટોબરે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પંચકુલામાં યોજાશે.

CM Oath Ceremony: હરિયાણામાં નવા સીએમ અને મંત્રીઓના શપથગ્રહણની તારીખ નક્કી થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પૂર્વ સીએમ ખટ્ટરે નવી દિલ્હીમાં તેમના નવા સરકારી આવાસ પર હાઉસ વોર્મિંગ સેરેમની અને પૂજા દરમિયાન આ માહિતી આપી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે હરિયાણામાં 15 ઓક્ટોબરે નવી સરકાર બનશે. પરંતુ હવે 17મી તારીખ નક્કી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, નાયબ સૈની 17 ઓક્ટોબરે પંચકુલામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે અને આ દરમિયાન કેબિનેટના સાથીદારો પણ શપથ લેશે.

નાયબ સિંહ સૈની હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના નવ દિવસ બાદ 17 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સીએમ પદ માટે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

સીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 17 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10 વાગ્યે પંચકુલાના દશેરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સમારોહમાં પીએમ મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને બીજેપી શાસિત રાજ્યો સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

અગાઉ શપથ ગ્રહણ સમારોહ 11 અથવા 12 ઓક્ટોબરે યોજાય તેવી શક્યતા હતી. બીજી બાજુ, સૈની દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓને મળ્યા અને સાંજે ચંદીગઢ પાછા ફર્યા. ચંદીગઢ પરત ફરતાની સાથે જ અધિકારીઓ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યાં હતા

હરિયાણામાં ભાજપને કેટલી બેઠકો મળી?

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 48 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને 36 અને INLDને 2 બેઠકો મળી છે. અન્યોએ ત્રણ-ત્રણ બેઠકો મેળવી છે. અપક્ષ ઉમેદવારોએ ગયા ગુરુવારે ભાજપને સમર્થન આપ્યું હતું, જે બાદ ભાજપનું સંખ્યાબળ વધીને 52 થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે.                                                                                                                        

.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget