શોધખોળ કરો

Target Killing:કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઇને AAPનું વિરોધ પ્રદર્શન, મુખ્યમંત્રી કેજરીવાલ થશે સામેલ

આમ આદમી પાર્ટી કાશ્મીરી પંડિતોના સમર્થનમાં પ્રદર્શન કરીને મોદી સરકારની નિષ્ફળતા વિશે વાત કરશે.

કાશ્મીરઃ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ કાશ્મીરી પંડિતો, મજૂરો અને પ્રવાસી મજૂરોમાં ભય પેદા કર્યો છે. ટાર્ગેટ કિલિંગની જે ઘટનાઓ સામે આવી રહી છે તેની સમગ્ર દેશમાં નિંદા થઈ રહી છે. આ મામલે અનેક રાજકીય પક્ષો કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેશે.

આમ આદમી પાર્ટી કાશ્મીરી પંડિતોના સમર્થનમાં પ્રદર્શન કરીને મોદી સરકારની નિષ્ફળતા વિશે વાત કરશે. પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, જ્યારે મોદી સરકાર કાશ્મીરી પંડિતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી કાશ્મીરી પંડિતોનો અવાજ બનશે અને આજે સવારે 11 વાગ્યે તેમના સમર્થનમાં પ્રદર્શન કરશે.

આમ આદમી પાર્ટીએ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. આ તસવીરમાં લખ્યું છે, "કાશ્મીરના પંડિતો માટે, દેશ માટે મોદી સરકારની નિષ્ફળતા પર હંગામો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટો વિરોધ.

કાશ્મીરી પંડિતોને ભાગવાની ફરજ પડી

આ પહેલા પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક પાર્ટીઓના દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે કાશ્મીરમાંથી હિંદુઓની હિજરત રોકવાની માંગ કરી છે. વાસ્તવમાં સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કારણે કાશ્મીરી પંડિતો તેમના ઘર છોડીને હિજરત કરી રહ્યા છે. કુલગામના ઘણા ભાગોમાં કાશ્મીરી પંડિતોએ સ્થાનિક પ્રશાસન પાસેથી સુરક્ષાની માંગ કરી છે જેથી કરીને તેઓ કોઈપણ મુશ્કેલી વિના ખીણ છોડીને સુરક્ષિત સ્થાન પર જઈ શકે.

આ અગાઉ આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશના જાલૌનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના કાર્યકરો પોસ્ટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા.

નરેશ પટેલે હાર્દિક પટેલના ‘અસામાજિક તત્વો’ વાળા નિવેદનને વખોડ્યું, જાણો શું કહ્યું

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તો સાથે છેતરપીંડીની ફરિયાદ, જાણો કોણ કરે છે માતાના મંદિરમાં માઇભક્તો સાથે છેતરપિંડી

 

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget