શોધખોળ કરો

હવે અગ્નિવીરનો કાર્યકાળ 7 વર્ષ અને પગાર પણ વધ્યો? અગ્નિપથ સ્કીમ ફરી શરૂ થઈ? જાણો શું છે સત્ય

Fact Check: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે વાયરલ પોસ્ટના દાવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરકારે અગ્નિપથ યોજનાને ફરીથી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

Fact Check: દેશમાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDA ગઠબંધનની સરકાર બની છે. આ સાથે, અગ્નિપથ યોજનાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા જઈ રહી છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ પણ સરકારને આ યોજનાની સમીક્ષા કરવા માટે આગ્રહ કર્યો છે.

સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે "સૈનિક સન્માન યોજના" નામની અગ્નિવીર યોજનાને ફરીથી શરૂ કરી છે, જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ દાવા સાથે સંકળાયેલા પત્રને ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

દાવામાં શું કહેવામાં આવ્યું છે:

  • સરકારે અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરી દીધો છે.
  • પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
  • 25% ની જગ્યાએ 60% અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે.

અમે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે તપાસ કરી. પોસ્ટ ધ્યાનથી વાંચ્યા પછી તેમાં ઘણી અચોક્કસતા જોવા મળી. કાયમી, પેન્શન અને ગેરેન્ટી જેવા અંગ્રેજી સ્પેલિંગ ખોટા લખાયા છે, જ્યારે સરકારી પત્રો કે નોટિસમાં આવી ભૂલો થતી નથી. સંરક્ષણ વિભાગ અને અન્ય સરકારી વેબસાઈટ પર સર્ચ કર્યા પછી પણ આવી કોઈ માહિતી મળી નથી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે પણ આ પોસ્ટને નકલી જાહેર કરી છે. PIBએ X પર પોસ્ટ કર્યું કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'એક નકલી વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્નિપથ સ્કીમને ઘણા ફેરફારો સાથે 'સૈનિક સન્માન સ્કીમ' નામથી ફરી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget