શોધખોળ કરો

હવે અગ્નિવીરનો કાર્યકાળ 7 વર્ષ અને પગાર પણ વધ્યો? અગ્નિપથ સ્કીમ ફરી શરૂ થઈ? જાણો શું છે સત્ય

Fact Check: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે વાયરલ પોસ્ટના દાવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરકારે અગ્નિપથ યોજનાને ફરીથી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

Fact Check: દેશમાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDA ગઠબંધનની સરકાર બની છે. આ સાથે, અગ્નિપથ યોજનાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા જઈ રહી છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ પણ સરકારને આ યોજનાની સમીક્ષા કરવા માટે આગ્રહ કર્યો છે.

સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે "સૈનિક સન્માન યોજના" નામની અગ્નિવીર યોજનાને ફરીથી શરૂ કરી છે, જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ દાવા સાથે સંકળાયેલા પત્રને ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

દાવામાં શું કહેવામાં આવ્યું છે:

  • સરકારે અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરી દીધો છે.
  • પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
  • 25% ની જગ્યાએ 60% અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે.

અમે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે તપાસ કરી. પોસ્ટ ધ્યાનથી વાંચ્યા પછી તેમાં ઘણી અચોક્કસતા જોવા મળી. કાયમી, પેન્શન અને ગેરેન્ટી જેવા અંગ્રેજી સ્પેલિંગ ખોટા લખાયા છે, જ્યારે સરકારી પત્રો કે નોટિસમાં આવી ભૂલો થતી નથી. સંરક્ષણ વિભાગ અને અન્ય સરકારી વેબસાઈટ પર સર્ચ કર્યા પછી પણ આવી કોઈ માહિતી મળી નથી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે પણ આ પોસ્ટને નકલી જાહેર કરી છે. PIBએ X પર પોસ્ટ કર્યું કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'એક નકલી વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્નિપથ સ્કીમને ઘણા ફેરફારો સાથે 'સૈનિક સન્માન સ્કીમ' નામથી ફરી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget