શોધખોળ કરો

હવે અગ્નિવીરનો કાર્યકાળ 7 વર્ષ અને પગાર પણ વધ્યો? અગ્નિપથ સ્કીમ ફરી શરૂ થઈ? જાણો શું છે સત્ય

Fact Check: પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે વાયરલ પોસ્ટના દાવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરકારે અગ્નિપથ યોજનાને ફરીથી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

Fact Check: દેશમાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDA ગઠબંધનની સરકાર બની છે. આ સાથે, અગ્નિપથ યોજનાની ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરવા જઈ રહી છે. એનડીએના સહયોગી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ પણ સરકારને આ યોજનાની સમીક્ષા કરવા માટે આગ્રહ કર્યો છે.

સોશિયલ મીડિયા પર એક દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે "સૈનિક સન્માન યોજના" નામની અગ્નિવીર યોજનાને ફરીથી શરૂ કરી છે, જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ દાવા સાથે સંકળાયેલા પત્રને ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે.

દાવામાં શું કહેવામાં આવ્યું છે:

  • સરકારે અગ્નિવીરનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરી દીધો છે.
  • પગારમાં વધારો કરવામાં આવ્યો છે.
  • 25% ની જગ્યાએ 60% અગ્નિવીરોને કાયમી કરવામાં આવશે.

અમે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે તપાસ કરી. પોસ્ટ ધ્યાનથી વાંચ્યા પછી તેમાં ઘણી અચોક્કસતા જોવા મળી. કાયમી, પેન્શન અને ગેરેન્ટી જેવા અંગ્રેજી સ્પેલિંગ ખોટા લખાયા છે, જ્યારે સરકારી પત્રો કે નોટિસમાં આવી ભૂલો થતી નથી. સંરક્ષણ વિભાગ અને અન્ય સરકારી વેબસાઈટ પર સર્ચ કર્યા પછી પણ આવી કોઈ માહિતી મળી નથી.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેક યુનિટે પણ આ પોસ્ટને નકલી જાહેર કરી છે. PIBએ X પર પોસ્ટ કર્યું કે સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'એક નકલી વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અગ્નિપથ સ્કીમને ઘણા ફેરફારો સાથે 'સૈનિક સન્માન સ્કીમ' નામથી ફરી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget