શોધખોળ કરો

અકાલી દળનો યૂ-ટર્ન, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPને સમર્થનની કરી જાહેરાત

આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે

નવી દિલ્હીઃ શિરોમણી અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે બુધવાર પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આ કોઇ રાજનીતિક ગઠબંધન નથી. આ ભાવનાત્મક ગઠબંધન છે જે પંજાબના લોકો અને શીખ લોકોના હિતમાં છે. અમારી પાર્ટીના 100 વર્ષ થવાના છે. અમને શીખ સંગતનું સમર્થન હાંસલ છે. ભાજપને સમર્થનની જાહેરાત કરતા સુખબીર બાદલે કહ્યું કે, ભાજપનું નેતૃત્વ કરશે તેમ અમારી પંજાબ અને દિલ્હી એકમનું કામ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. તેમણે સમર્થન માટે અકાલી દળનો આભાર માન્યો હતો. આ અગાઉ અકાલી દળે દિલ્હી વિધાનસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે, હું શિરોમણી અકાલી દળનો આભાર માનું છું જેમણે દિલ્હી ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અકાલી દળની સાથે અમારું ગઠબંધન સૌથી જૂનું છે. અમે સુખબીર બાદલનો આભારી છું. પાર્ટીના નેતા મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, અમે ટિકિટ કે બેઠકને લઇને નહી પરંતુ નાગરિકતા સંશોધન કાયદાને લઇને આ નિર્ણય કર્યો છે. ગઠબંધન અગાઉની  જેમ જ ચાલશે પરંતુ અમે દિલ્હીમાં ચૂંટણી લડીશું નહી.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Embed widget