શોધખોળ કરો

Demonetisation: શું દેશમાં ફરી આવશે નોટબંધી? અખિલેશ યાદવના એક ટ્વીટથી મચી ગયો હંગામો

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે.

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે, પછી તો 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને પણ હટાવવા માટે કહેશે અને પછી RBI દ્વારા જારી કરવામાં આવેલી દરેક નોટમાંથી પણ. પછી શું ભાજપવાળા વધુ એક નોટબંધી લઈને આવશે?

આ પહેલા અખિલેશ યાદવે બુધવારે દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'ઈન્ડિયા' માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે. યાદવે કહ્યું કે, "ઈન્ડિયાનો મતલબ છે બધાને સાથે લઈને ચાલવાનું છે. દરેકને સમૃદ્ધિના માર્ગ પર લાવવા માગીએ છીએ. આપણી મિશ્ર સંસ્કૃતિ, આપણા ભાઈચારાનો સંદેશ. ઈન્ડિયાનો અર્થ એ છે કે આપણે બધાને સાથે લઈને ચાલીશું. તો પછી ભાજપને આનાથી કઈ વાતનો ડર છે.

 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું,દેશમાં ભાજપની સરકાર 2014માં આવી, હવે અમે તેને 2024માં બહાર મોકલીશું. તેમણે આગળ કહ્યું કે, ગઠબંધનથી બીજેપી પુરી રીતે ડરેલી છે અને તેમને ઈન્ડિયા નામથી પરેશાની છે.  બુધવારે મેરઠ પહોંચેલા સપા પ્રમુખે સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્ન પર કહ્યું કે, મુખ્યમંત્રીને કંઈ ખબર નથી. આગ્રામાં મ્યુઝિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યું હતું કે ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. તાજમહેલ જોવા આવતા લોકોને આ મ્યુઝિયમના બહાને સમગ્ર ભારતની સંસ્કૃતિ વિશે જણાવવું જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે અગાઉની સપાની આગેવાનીવાળી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ઔરંગઝેબની યાદમાં આગ્રામાં મ્યુઝિયમ બનાવી રહી હતી, જ્યારે તેમની સરકાર છત્રપતિ મહારાજ શિવાજીની સ્મૃતિને જાળવી રાખવા માટે તે જ જિલ્લામાં એક મ્યુઝિયમ બનાવી રહી છે.  અખિલેશ યાદવે કહ્યું કે, વાસ્તવમાં ભાજપને એ વાતની ચિંતા છે કે આ વખતે જનતા નક્કી કરશે કે એક તરફ એવા લોકો હશે જેઓ ભારત અને ભારતના બંધારણને બચાવવા માગે છે અને બીજી તરફ એવા લોકો હશે જેઓ ભારતના સંવિધાનને નષ્ટ કરવા માગે છે. આવી સ્થિતિમાં જે લોકો બંધારણને ખતમ કરવા માંગે છે તેઓ ડરી ગયા છે અને ભયભીત લોકોની ભાષા બદલાતી રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget