શોધખોળ કરો

ગૃહ મંત્રી અમિત શાહને કોર્ટે મોકલ્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો

પશ્ચિમ બંગાળની કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરી સુધીમાં રૂબરૂમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.

પશ્ચિમ બંગાળની કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને 22 ફેબ્રુઆરી સુધીમાં રૂબરૂમાં અથવા તો કોઈ વકીલ દ્વારા હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે. ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ દાખલ કરેલા બદનક્ષી કેસમાં ગૃહમંત્રી અમિત શાહને કોર્ટનું તેડુ આવ્યું છે. અમિત શાહે બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા. ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિત શાહની સામે બદનીક્ષનો કેસ દાખલ કર્યો હતો અને તેના સંદર્ભમાં કોર્ટે ગૃહમંત્રી અમિત શાહને સમન્સ પાઠવ્યું છે. અમિત શાહ સામેના બદનક્ષી કેસની સુનાવણી કરતા ડેઝિગ્નેટેડ કોર્ટે જણાવ્યું કે ઈન્ડીયન પીનલ કોડની કલમ 500 હેઠળ બદનક્ષી કેસ સંબંધિત કેટલાક સવાલના જવાબ આપવાના હોવાથી અમિત શાહે રુબરુમાં હાજર થવું પડે તેમ છે. અમિત શાહ ઈચ્છે તો કોઈ પ્રતિનિધિ પણ કોર્ટમા મોકલી શકે છે. 11 ઓગસ્ટ 2018 ના દિવસે ભાજપની યુવા સ્વાભિમાન રેલીમાં અમિત શાહે અભિષેક બેનરજીની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યાં હતા. પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપથી ખળભળી ઊઠેલા ટીએમસી સાંસદ અભિષેક બેનરજીએ અમિત શાહની સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. બદનક્ષીના દાવામાં બેનરજીએ જણાવ્યું હતું કે કોલકાતા ખાતેની રેલીમાં અમિત શાહે જણાવ્યું હતું કે નારદા, શારદા, રોસ વેલી, સિન્ડીકેટ કરપ્શન, ભત્રીજાનો ભ્રષ્ટાચાર અને મમતાના બીજા ઢગલાબંધ ભ્રષ્ટાચારના આરોપ ગણાવ્યા હતા. અમિત શાહે રેલીમાં કહ્યું હતું કે, બંગાળના ગામના રહેવાશીઓ, શું તમારા ગામમાં પૈસા પહોંચ્યાં છે ? કૃપા કરીને મોટેથી કહો. શું તમારા ગામમાં પૈસા પહોંચ્યા છે? આ પૈસા ક્યાં ગયા ?ક્યાં ?મોદીજીએ મોકલ્યા છે. રુ. 3,59,000 કરોડ ક્યાં ગયા. આ પૈસા ભત્રીજાની ગેંગને મળ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget