શોધખોળ કરો

અલીગઢઃ CAAના વિરોધમાં તોફાન, RAF જવાન સહિત બે ઘાયલ, ઇન્ટરનેટ બંધ

પથ્થર વાગવાના કારણે આરએએફનો એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો હતો. ડીએમએ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તોફાન થઇ ગયા હતા. અલીગઢના ઉપરકોટ કોતવાલી ક્ષેત્રમાં સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ભીડને નિયંત્રણ કરવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ વચ્ચે એક પ્રદર્શનકારી યુવકને ગોળી વાગી ગઇ હતી જેને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પથ્થર વાગવાના કારણે આરએએફનો એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયો હતો. ડીએમએ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે પ્રદર્શનકારી યુવકોએ તુર્કમાન ગેટની પાસે એક ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ તણાવપૂર્ણ થઇ ગઇ હતી. પ્રદર્શનકારીઓની સંખ્યા સેંકડોમાં હતા. બીજી તરફ કોતવાલીના બાબરી મંડીમાં બે કોન્સ્ટેબલો ઘેરાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ અધિકારી આરએએફ અને પીએસસી દળની સાથે બાવરી મંડી માટે રવાના થયા હતા. આ દરમિયાન રસ્તામાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં ટિયર ગેસના શેલ છોડ્યા હતા. ડીએમ ચંદ્રભૂષણ સિંહે કહ્યુ કે, શાહજમાલમાં ઇદગાહ બહાર સીએએ,એનપીઆર અને એનઆરસીના વિરોધમાં મહિલાઓ અને બાળકોનું ધરણા પ્રદર્શન ચાલી રહ્યું હતું. બે દિવસ અગાઉ મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઇને ઉપરકોટ કોતવાલી ક્ષેત્રમાં આવ્યા હતા અને કોતવાલી બહાર બેસી ગયા હતા. પોલીસ અને પ્રશાસન સતત મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ વચ્ચે રવિવારે પોલીસની ગાડી પર પથ્થરમારા બાદ હિંસક પ્રદર્શનની સ્થિતિ બની ગઇ હતી.તેમણે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારી મહિલાઓને ભડકાવવા પાછળ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થીઓનો હાથ છે. તેમની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

ટોપ સ્ટોરી

ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
ભારતમાં કેટલા ટકા હિન્દુ ખાય છે નોનવેજ? સરકારી સર્વેના ચોંકાવનારા આંકડા
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
ઘરમાં રાખેલું સોનું-ચાંદી જપ્ત થશે? ITAT ના આ ઐતિહાસિક ચુકાદાથી મહિલાને મળી મોટી રાહત
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather alert: દેશના વાતાવરણમાં આવશે પલટો, આજે 21 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget