શોધખોળ કરો

15મીએ Lockdown ખતમ? PM મોદી સાથેની મીટિંગ બાદ અરૂણાચલ પ્રદેશના CMએ કર્યું ટ્વિટ, બાદમાં હટાવી પણ લીધું

સીએમ પેમા ખાંડુએ ટ્વિટ કર્યું હતું કે, લોકડાઉન 15 એપ્રિલે પુરુ થઈ જશે પણ તેનો મતલબ ફ્રી મૂવમેન્ટ નથી. લોકડાઉન 14 એપ્રિલે ખતમ થઈ જશે પરંતુ તેનો મતલબ એ નથી કે લોકોને કામવગર રસ્તા પર ફરવા દેવામાં આવશે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશભરમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. તેની વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રરન્સ મારફતે વાતચીત કરી હતી. તેના બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ પીએમનો હવાલો આપી લોકડાઉનને લઈને ટ્વિટ કરતા હલચલ મચી ગઈ હતી. જો કે બાદમાં ટ્વિટ હટાવી દીધું હતું. સીએમ પેમા ખાંડુએ ટ્વિટ કર્યું હતું કે, લોકડાઉન 15 એપ્રિલે પુરુ થઈ જશે પણ તેનો મતલબ ફ્રી મૂવમેન્ટ નથી. લોકડાઉન 14 એપ્રિલે ખતમ થઈ જશે પરંતુ તેનો મતલબ એ નથી કે લોકોને કામવગર રસ્તા પર ફરવા દેવામાં આવશે. કોરોના વાયરસની અર ઓછી કરવા માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે. આ ટ્વિટ બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે હવે લોકડાઉન 14 એપ્રિલ બાદ વધારવામાં આવશે નહીં.
જો કે, લોકોમાં ટ્વિટથી લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે એમ કરી બાદમાં ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવ્યું હતું. પેમા ખાંડુએ આ ટ્વિટ હટાવી દીધા બાદ એક ટ્વિટી કરીને સ્પષ્ટતા પણ કરી હતી કે, લોકડાઉનને લઈને અગાઉ કરાયેલુ ટ્વિટ એક અધિકારીએ કર્યુ હતુ. જેમની હિન્દીની સમજ ઓછી છે. આ ટ્વિટને હટાવી દેવાયું છે. સૂત્રોનું માનીએ તો, લોકડાઉન ખતમ કરવા પર કોઈ પણ અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી જ સ્થિતિની સમીક્ષા કરીને કરશે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1958 લોકો તેની ઝપેટમાં આવી ગયા છે જ્યારે ભારતમાં કોરોનાના કારણે મોતનો આંકડો 52 પર પહોંચી ગયો છે. તમામ CMને PM મોદીએ કહ્યુ- કોરોના વાયરસ સામે એક સાથે લડીશું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget