શોધખોળ કરો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે AAP ની હારનું સૌથી મોટું કારણ જણાવ્યું, કહ્યું- કેજરીવાલે...

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એક મોટી ભૂલ હતી, જેની પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડી હતી.

પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કેજરીવાલના બદલાતા રાજકીય નિર્ણયો, જેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનો તેમનો નિર્ણય પરંતુ દિલ્હીની ચૂંટણી એકલા લડવાનું આયોજન, તેણે આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનમાં વધુ ફાળો આપ્યો.

10 વર્ષ સત્તા વિરોધી લહેર 

દિલ્હીમાં AAPની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર  કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

દિલ્હીની સત્તામાં ભાજપની શાનદાર વાપસી

વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને ભાજપે 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સત્તામાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટી, જેણે 2020 માં 62 અને 2015 માં 67 વિધાનસભા બેઠકો જીતી હતી તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. કોંગ્રેસને રાજધાનીમાં સતત ત્રીજી વખત એકપણ બેઠક મળી નથી.

પ્રશાંત કિશોરે કેજરીવાલના અસંગત રાજકીય નિર્ણયોને પણ મતદારોના મોહભંગનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવાના અને પછી તેમાંથી ખસી જવાના તેમના નિર્ણયથી પણ તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. વધુમાં, તાજેતરના વર્ષોમાં તેમનું શાસન નબળું રહ્યું છે.

કેજરીવાલનું શાસન મોડલ ઘણું નબળું છે

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા  સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે,  લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર  કરે છે અને કેજરીવાલના શાસન મોડલને  નબળું પાડે છે.

ગુજરાતમાં તક મળી શકે છે

જો કે, તેમણે સૂચન કર્યું કે આ કેજરીવાલ માટે દિલ્હીથી આગળ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પરિસ્થિતિના બે પાસાં છે. જો કે AAP માટે દિલ્હીમાં રાજકીય વર્ચસ્વ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હશે, કેજરીવાલ હવે શાસનની ફરજોમાંથી મુક્ત છે. તેઓ આ વખતે ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પાર્ટીની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે લાભ ઉઠાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

'ભગવંત માનને હટાવી પંજાબના CM બનવા માંગે છે અરવિંદ કેજરીવાલ', BJP નેતાનો મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે ભારે વરસાદ સટાસટી બોલાવશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી, કાલે કરા અને તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો
Bank Holiday July:જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ
Bank Holiday July: જુલાઈમાં બેંકો 12 દિવસ રહેશે બંધ, બ્રાન્ચની મુલાકાત લેતા પહેલા, અહીં રજાઓની યાદી જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget