શોધખોળ કરો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે AAP ની હારનું સૌથી મોટું કારણ જણાવ્યું, કહ્યું- કેજરીવાલે...

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એક મોટી ભૂલ હતી, જેની પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડી હતી.

પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કેજરીવાલના બદલાતા રાજકીય નિર્ણયો, જેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનો તેમનો નિર્ણય પરંતુ દિલ્હીની ચૂંટણી એકલા લડવાનું આયોજન, તેણે આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનમાં વધુ ફાળો આપ્યો.

10 વર્ષ સત્તા વિરોધી લહેર 

દિલ્હીમાં AAPની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર  કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

દિલ્હીની સત્તામાં ભાજપની શાનદાર વાપસી

વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને ભાજપે 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સત્તામાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટી, જેણે 2020 માં 62 અને 2015 માં 67 વિધાનસભા બેઠકો જીતી હતી તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. કોંગ્રેસને રાજધાનીમાં સતત ત્રીજી વખત એકપણ બેઠક મળી નથી.

પ્રશાંત કિશોરે કેજરીવાલના અસંગત રાજકીય નિર્ણયોને પણ મતદારોના મોહભંગનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવાના અને પછી તેમાંથી ખસી જવાના તેમના નિર્ણયથી પણ તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. વધુમાં, તાજેતરના વર્ષોમાં તેમનું શાસન નબળું રહ્યું છે.

કેજરીવાલનું શાસન મોડલ ઘણું નબળું છે

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા  સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે,  લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર  કરે છે અને કેજરીવાલના શાસન મોડલને  નબળું પાડે છે.

ગુજરાતમાં તક મળી શકે છે

જો કે, તેમણે સૂચન કર્યું કે આ કેજરીવાલ માટે દિલ્હીથી આગળ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પરિસ્થિતિના બે પાસાં છે. જો કે AAP માટે દિલ્હીમાં રાજકીય વર્ચસ્વ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હશે, કેજરીવાલ હવે શાસનની ફરજોમાંથી મુક્ત છે. તેઓ આ વખતે ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પાર્ટીની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે લાભ ઉઠાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

'ભગવંત માનને હટાવી પંજાબના CM બનવા માંગે છે અરવિંદ કેજરીવાલ', BJP નેતાનો મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વર્કપ્લેસ પર મહિલા સામે તાકીને જોવું એ ગુનો છે? બોંબ હાઇકોર્ટેનો આપ્યો મોટો ચુકાદો
વર્કપ્લેસ પર મહિલા સામે તાકીને જોવું એ ગુનો છે? બોંબ હાઇકોર્ટેનો આપ્યો મોટો ચુકાદો
મથુરામાં મોટી દુર્ઘટના, નાવ પલટી જતાં 30 લોકો ડૂબ્યા, 10નાં મૃત્યુની પુષ્ટી
મથુરામાં મોટી દુર્ઘટના, નાવ પલટી જતાં 30 લોકો ડૂબ્યા, 10નાં મૃત્યુની પુષ્ટી
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર
શું ઈરાન ભારતીય જહાજો પાસે વસૂલી રહ્યું છે પૈસા? હોર્મુઝ પાર કરવા અન્ય દેશ આપે છે 20 લાખ ડૉલર, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું

વિડિઓઝ

Bhupat Bhayani: પૂર્વ MLA ભુપત ભાયાણી MLA ગોપાલ ઈટાલિયાના મત વિસ્તારમાંથી લડશે ચૂંટણી.
Surat Local Body Election: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ગરમાઈ રાજનીતિ
Rajal Barot: ઉના નપાના વોર્ડ નં.7માં રાજલ બારોટ ભાજપથી નોંધાવશે ઉમેદવારી
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળી, કોની કપાઈ ટિકિટ?
Hun To Bolish : હું તો બોલીશ : OBC અનામતથી સવર્ણોને નુક્સાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મતદાન પહેલા જ ભાજપનો ડંકો: નવસારી, ખેડા અને કચ્છમાં 12 બેઠકો પર બિનહરીફ જીત સાથે કર્યા શ્રીગણેશ!
મતદાન પહેલા જ ભાજપનો ડંકો: નવસારી, ખેડા અને કચ્છમાં 12 બેઠકો પર બિનહરીફ જીત સાથે કર્યા શ્રીગણેશ!
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
મહેસાણામાં ભાજપનું મોટું સરપ્રાઈઝ: 28 વર્ષથી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને આપી ટિકિટ!
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Una News: લોકગાયિકા રાજલ બારોટ રાજકારણના મેદાને, જાણો કઈ બેઠક પરથી લડી રહ્યા છે ચૂંટણી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
Gujarat Local Body Election Live : સુરેન્દ્રનગર જિલ્લા પંયાતની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની ઉમેદવારી
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
SIR પછી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં મતદાર યાદીમાંથી નામ કપાયા, 12 રાજ્યોમાંથી કેટલા કપાયા
પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?
પાકિસ્તાનમાં જેડી વેન્સની ધમાકેદાર એન્ટ્રી, આખરે અમેરિકાએ તેમના પર જ કેમ લગાવ્યો શાંતિ માટેનો મોટો દાવ?
Embed widget