શોધખોળ કરો

ઓવૈસીએ નરેન્દ્ર મોદી પર લગાવ્યો શું મોટો આરોપ ? મસ્જિદમાં નમાઝ પઢવા જનારાંને શું કહ્યું?

ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલય દેશને બતાવે કે ભારત અને ચીન સીમા વિવાદ પર શું વાતચીત ચાલી રહી છે. અનલૉક–1ના ભાગ-2માં નમાજીઓ માટે આપવામાં આવનારી છૂટ પર પણ ઓવૈસીએ પોતાનો મત આપ્યો.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, દેશમાં હાલની સ્થિતિ માટે પ્રધાનમંત્રી જવાબદાર છે અને કોરોના વાયરસને ફેલાવતો રોકવામાં મોદીજી નિષ્ફળ રહ્યાં છે. વધુમાં AIMIM પ્રમુખે કહ્યું હતુ કે, તાળીઓ, થાળી અને દીવો પ્રગટાવવાથી કંઈ નહીં થાય. મોદીજી પાસે કોઈ આશા ના રાખો. લોકડાઉન પૂર્ણ રીતે આયોજિત હતું. ત્યાર બાદ લાગુ કરવામાં આવ્યું જ્યારે સંક્રમણોની સંખ્યા ફક્ત 500 હતી અને હવે તો એ લાખોમાં પહોંચી ગઈ છે. તેંલગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં ઔવેસીએ લોકડાઉનને ગેરબંધારણીય કહી દીધું હતું. વિરોધીઓ અને ખાસ કરીને બીજેપી અને મોદી પર આરોપ લગાવવાની કોઈ પણ તક નહીં છોડનાર હૈદરાબાદના સાસંદે કહ્યું હતું કે, લોકડાઉનમાં હવે છૂટ આપવામાં આવી રહી છે જ્યારે મજૂરો પોત-પોતાના રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. સાંસદે ટ્રેનોમાં 85 મજૂરોની મોત પર સવાલો ઉઠાવ્યા હતાં. તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યારથી અનલોક-1ની શરૂઆત થઈ ત્યારથી સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક જૂનથી 9 જૂન સુધી આ નવ દિવસમાં કોરોનાના કેસ લગભગ 85 હજાર વધી ગયા છે.
ઓવૈસીએ પૂછ્યું હતું કે, ગૃહમંત્રાલય અને રક્ષા મંત્રાલય દેશને બતાવે કે ભારત અને ચીન સીમા વિવાદ પર શું વાતચીત ચાલી રહી છે. બીજેપીના બહાનાને લઈને અસદુદ્દીનને RSSની મૌન પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ યાદ અપાવ્યું હતું કે જ્યારે પણ પહાડો પર બરફ પીગળે છે ત્યારે ચીન ભારતીય સીમામાં દખલગીરીની નાકામ કોશિશ પર ઉતરી આવે છે. અનલૉક–1ના ભાગ-2માં નમાજીઓ માટે આપવામાં આવનારી છૂટ પર પણ ઓવૈસીએ પોતાનો મત આપ્યો. ઓવૈસીની અપીલ છે કે, 65 વર્ષની ઉપર અને 12 વર્ષથી નાના લોકો મસ્જિદમાં આવવાથી બચે. મસ્જિદોમાં શૌચાલયનો ઉપયોગ ના કરો અને નમાઝ પઢવા માટે હાથ-મોહ અને પગ ધોઈને ઘરેથી આવો. મસ્જિદોમાં સોશિયલ ડિસ્ટેસિંગની પણ અપીલ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
Embed widget