શોધખોળ કરો

અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો

ઔવેસીએ કોર્ટના નિર્ણય સામે અસંતુષ્ટિ જતાવતા કહ્યું હતું કે, પાંચ એકર જમીન મુસલમાનોને ખેરાત નથી જોઇતી. ઔવેસીએ કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલી આવતા વિવાદીત કેસ, રામ જન્મભૂમિ વિવાદ પર 9મી નવેમ્બરે મોટો ચૂકાદો આપ્યો. અયોધ્યા મામલે આવેલા ચૂકાદાને લઇને હવે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો છે. ઔવેસી પર અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર ટિપ્પણી કરવાનો આરોપ છે. ભોપાલના જહાંગીરબાગ પોલીસ સ્ટેશનમાં ઔવેસી વિરુદ્ધ પવન કુમાર યાદવ દ્વારા અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે અસદ્દુદીન ઔવેસીએ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર નારાજગી દર્શાવી હતી. ઔવેસીએ કોર્ટના નિર્ણય સામે અસંતુષ્ટિ જતાવતા કહ્યું હતું કે, પાંચ એકર જમીન મુસલમાનોને ખેરાત નથી જોઇતી. ઔવેસીએ કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો ઔવેસીએ કહ્યું કે અમે અમારા અધિકાર માટે લડી રહ્યાં છીએ, પાંચ એકર જમીન નથી જોઇતી, આપણે આ પાંચ એકર જમીનના પ્રસ્તાવને ફગાવી દેવો જોઇએ. અમારા પર કૃપા કરવાની જરૂર નથી. ઔવેસીએ કહ્યુ કે જો મસ્જિદ ત્યાં હોતી તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેતુ, આ કાયદાની વિરુદ્ધમાં છે. બાબરી મસ્જિદ ના પડતી તો ચૂકાદો શું આવતો? જેમને બાબરી મસ્જિદને પાડી દીધી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનુ કામ આપવામાં આવ્યુ છે. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો..... અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. તે સિવાય કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ નિર્ણય સર્વસન્મતિથી સંભાળાવ્યો હતો. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget