શોધખોળ કરો

અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો

ઔવેસીએ કોર્ટના નિર્ણય સામે અસંતુષ્ટિ જતાવતા કહ્યું હતું કે, પાંચ એકર જમીન મુસલમાનોને ખેરાત નથી જોઇતી. ઔવેસીએ કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે વર્ષોથી ચાલી આવતા વિવાદીત કેસ, રામ જન્મભૂમિ વિવાદ પર 9મી નવેમ્બરે મોટો ચૂકાદો આપ્યો. અયોધ્યા મામલે આવેલા ચૂકાદાને લઇને હવે એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો છે. ઔવેસી પર અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા પર ટિપ્પણી કરવાનો આરોપ છે. ભોપાલના જહાંગીરબાગ પોલીસ સ્ટેશનમાં ઔવેસી વિરુદ્ધ પવન કુમાર યાદવ દ્વારા અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે અસદ્દુદીન ઔવેસીએ અયોધ્યા ભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર નારાજગી દર્શાવી હતી. ઔવેસીએ કોર્ટના નિર્ણય સામે અસંતુષ્ટિ જતાવતા કહ્યું હતું કે, પાંચ એકર જમીન મુસલમાનોને ખેરાત નથી જોઇતી. ઔવેસીએ કહ્યું હતુ કે સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઇ શકે છે. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો
ઔવેસીએ કહ્યું કે અમે અમારા અધિકાર માટે લડી રહ્યાં છીએ, પાંચ એકર જમીન નથી જોઇતી, આપણે આ પાંચ એકર જમીનના પ્રસ્તાવને ફગાવી દેવો જોઇએ. અમારા પર કૃપા કરવાની જરૂર નથી. ઔવેસીએ કહ્યુ કે જો મસ્જિદ ત્યાં હોતી તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેતુ, આ કાયદાની વિરુદ્ધમાં છે. બાબરી મસ્જિદ ના પડતી તો ચૂકાદો શું આવતો? જેમને બાબરી મસ્જિદને પાડી દીધી, તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનુ કામ આપવામાં આવ્યુ છે. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો..... અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો, સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન કેન્દ્ર સરકારને સોંપી હતી. તે સિવાય કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડનો દાવો ફગાવ્યો હતો. કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અયોધ્યામાં વિવાદિત સ્થળે રામ મંદિર બનશે. જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમની અલગથી આપવામાં આવે. જેના પર તે મસ્જિદ બનાવી શકે. રામ મંદિર નિર્માણ માટે કૉર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે આ નિર્ણય સર્વસન્મતિથી સંભાળાવ્યો હતો. અયોધ્યા ચૂકાદોઃ ભડકાઉ ભાષણ આપવા મામલે અસદુદ્દીન ઔવેસી પર કેસ નોંધાયો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ
Cockroach Janta Party: ઇન્સ્ટાગ્રામ પર 5 દિવસમાં બનાવી લીધા 1.87 કરોડ ફૉલોઅર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ
Embed widget