શોધખોળ કરો

બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....

Bengaluru Murder Case: મૃતકના પરિવારજનોના આવ્યા પછી હત્યાની જાણ થઈ. પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા કરવામાં આવી હતી. મહિલાએ ત્રણ મહિના પહેલા આ જગ્યાએ ભાડાનું મકાન લીધું હતું.

Bengaluru Murder Case: બેંગલુરુમાં હત્યાનો એવો કેસ સામે આવ્યો છે, જેણે આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. 29 વર્ષીય મહિલાની ક્રૂરતાથી હત્યા કરી તેના મૃતદેહને 32 ટુકડામાં કાપીને ફ્રિજમાં રાખી દેવામાં આવ્યો હતો. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા થઈ હતી. પોલીસને ક્રાઇમ સીન પર મૃતકના શરીરના ટુકડા તેના ઘરની અંદર એક રેફ્રિજરેટરમાં રાખેલા મળ્યા હતા.

બીજા રાજ્યની હતી મહિલા

હાલમાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે છે અને કેસની તપાસ કરી રહ્યા છે. આ હત્યા પાછળનો હેતુ અથવા શંકાસ્પદો વિશે હજુ કોઈ વધુ માહિતી મળી નથી. કમિશનરે જણાવ્યું કે હત્યાનો શિકાર થયેલી મહિલા બીજા રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી.

મૃતકના પરિવારજનોના આવ્યા પછી હત્યાની જાણ થઈ. સ્થાનિક લોકો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેના પછી ઘરનું તાળું તોડીને અંદર જતાં હત્યાની જાણ થઈ. જણાવવામાં આવી રહ્યું છે કે તે મહિલા ત્રણ મહિના પહેલા જ આ જગ્યાએ ભાડાના મકાનમાં આવી હતી. પોલીસ અનુસાર ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ, ડોગ સ્ક્વોડ અને FSL ટીમ પહોંચી ચૂકી છે અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પરિવારના સભ્યો આવ્યા બાદ હત્યાનો ખુલાસો થયો હતો. તે જ સમયે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી એક વિચિત્ર ગંધ આવી રહી હતી, ત્યારબાદ જ્યારે સ્થાનિક લોકોએ ઘરનું તાળું તોડ્યું તો તે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલાએ આ ઘર બે-ત્રણ મહિના પહેલા જ ભાડે લીધું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાનો પર્દાફાશ કરવા પહોંચી ગઈ છે.

શ્રદ્ધા વોકર જેવો હત્યા કેસ

વર્ષ 2022માં દિલ્હીના મેહરૌલીમાં શ્રદ્ધા વોકર નામની છોકરીની પણ હત્યા કરી તેના શરીરના 36 ટુકડા કરી દેવામાં આવ્યા હતા. તે સમયે મૃતકના શરીરના ટુકડાઓને મેહરૌલીના જંગલમાં ફેંકી દેવાની ભયાનક ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. શ્રદ્ધા વોકરની હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા હાલમાં દિલ્હીની તિહાર જેલની એકાંત કોઠડીમાં બંધ છે. શ્રદ્ધાના પિતાની ફરિયાદ પછી પોલીસે આરોપી આફતાબને પકડ્યો હતો.

આ પણ વાંચોઃ

દારૂ પીતા પહેલા બે ટીપાં કેમ જમીન પર પાડે છે લોકો? કારણ છે રસપ્રદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget