શોધખોળ કરો

Bihar Cabinet Expansion : બિહારમાં નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ, 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે.

Key Events
Bihar Cabinet Expansion Live Updates: Bihar Cabinet Expansion : બિહારમાં નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ, 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ

Background

Bihar Cabinet Expansion News: બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે. આ સિવાય જેડીયુના 11 અને કોંગ્રેસના 2 મંત્રી સામેલ થશે. સાથે જ જીતન રામ માંઝીની પાર્ટી HAM તરફથી ધારાસભ્ય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ ધારાસભ્યને પણ શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કેબિનેટ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં 8 યાદવ, 4 મુસ્લિમ, 6 દલિત અને 6 ઉચ્ચ જાતિના મંત્રી હશે.

રાજ્યપાલ ફાગુ ચૌહાણ આજે સવારે 11.30 વાગ્યે રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મળતી માહિતી મુજબ નીતીશ કુમારની કેબિનેટમાં 31 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. નીતિશ કુમારે 10 ઓગસ્ટે જ મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

બિહાર કેબિનેટનું આજે વિસ્તરણ

બિહારમાં નવી સરકારની રચનાના પાંચ દિવસ બાદ આખરે RJD, JDU, કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી HAM (HAM) વચ્ચે સહમતિ સધાઈ અને આજે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં 31 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં આરજેડીના 16 મંત્રીઓ સામેલ થશે. જ્યારે  JDUના 11 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે એટલે કે ધારાસભ્યોની સંખ્યાના આધારે આરજેડીને મોટો ફાયદો છે. આ સિવાય કોંગ્રેસના બે ધારાસભ્યો, એક એચએએમ અને એક અપક્ષ ધારાસભ્યને પણ મંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

13:00 PM (IST)  •  16 Aug 2022

બિહાર કેબિનેટનું વિસ્તરણ

 બિહારની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.  મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે, જેમાંથી 31 ધારાસભ્યોએ શપથ લીધા હતા.સિનિયોરિટીના આધારે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. સૌથી પહેલા RJD નેતા તેજ પ્રતાપ યાદવ અને અન્ય ચાર ધારાસભ્યોએ  મંત્રી તરીકે શપથ લીધા.

12:31 PM (IST)  •  16 Aug 2022

અનીતા દેવીએ મંત્રી પદના શપથ લીધા હતા

અનીતા દેવી, સુધાકર સિંહ, જિતેન્દ્ર રાય અને જયંત રાજેએ મંત્રી પદના શપથ લીધા હતા

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
PV Sindhu In Dubai: હાલત ખૂબ જ ભયંકર, દુબઇ એરપોર્ટ પર ફસાયેલી પી.વી, સિંઘુએ વર્ણવી સ્થિતિની ગંભીરતા
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો
1st March Rules Change: ટ્રેનની બુકિંગથી માંડીને LPG સિલિન્ડર સુધી 1 માર્ચથી બદલાયા આ નિયમો

વિડિઓઝ

US-Israel Iran War :ઈઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ મુસીબતમાં ગુજરાતીઓ
Dahod news: સુરત જિલ્લા બાદ દાહોદમાં પશુઓને બચાવવા માટે ગયેલ ગૌરક્ષકો પર કરાયો જીવલેણ હુમલો
US-Israel Iran War : અમેરિકા-ઈઝરાયલ-ઈરાન હુમલાને લઈ મોટા સમાચાર
Ahmedabad digital arrest Scam: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં વૃદ્ધ દંપતી બન્યા ડિજીટલ એરેસ્ટનો શિકાર..
Tushar Ghelani Case: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં પૂનમના જામીનના વિરોધમાં પોલીસનું સોગંદનામું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
તેહરાનમાં ખામેની પર 30 બોમ્બ ફેંકીને ઇઝરાયેલ આ રીતે ઉડાવી દીધો, હુમલાનો વીડિયો આવ્યો સામે
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી છોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
Embed widget