શોધખોળ કરો

આજે થશે બિહારમાં નીતીશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, બીજેપી અને જેડીયુમાં બની સહમતિ

વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે.

પટનાઃ  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મુખ્યમંત્રી કાર્યાલય તરકથી મળેલી જાણકારી મુજબ, નવા સભ્યોનું સામેલ કરવાનું કામ રાજભવનમાં થશે. રાજ્યપાલ ફાગુ ચૌહા દ્વારા નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે. બિહારમાં મંત્રી મંડળ વિસ્તરણને લઈ એનડીએમાં સહમતિ બની ગઈ છે. એનડીએમાં સામેલ બીજેપી અને જેડીયુના નેતાઓમાં પરસ્પર સહમતિને લઈ સત્તાવાર રીતે વિસ્તરણની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને લઈ સહમતિ બની ગઈ છે. મુખ્યમંત્રી નીતીશકુમારના નજીકના અને નાલંદાથી જેડીયુ ધારાસભ્ય શ્રવણ કુમાર ફરીથી મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ મંત્રી બની શકે છે. એમએલસી નીરજ કુમારની મંત્રી મંડળમાં વાપસી થઈ શકે છે. આ ઉપરાંત મદન સહની અનને દામોદર રાઉતની સાથે પૂર્વ આઈપીએસ અધિકારી સુનીલ કુમારને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈન, આંતરરાષ્ટ્રીય શૂટર અને જમુઈથી બીજેપી ધારાસભ્ય શ્રેયસી સિંહને નીતીશ કેબિનેટમાં જગ્યા મળી શખે છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી તથા ઝંઝારપુરના ધારાસભ્ય નીતીશ મિશ્રા અને દરભંગના એમએએ સંજય સરાવગી પણ દાવેદાર છે. ગત વર્ષે 16 ડિસેમ્બરે સરકાર બન્યા બાદ મંતરીમંડળ વિસ્તરણને લઈ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબને લઈ વિપક્ષ શાસક પક્ષ પર નિશાન સાધી રહ્યુ છે.  PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત, જાણો શું કહ્યું રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
Weather update: 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMD ની નવી ચેતવણી  
Weather update: 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMD ની નવી ચેતવણી  
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
RBIમાં બહાર પડી ભરતી, દર મહિને મળશે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ
RBIમાં બહાર પડી ભરતી, દર મહિને મળશે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ
Embed widget