શોધખોળ કરો

આજે થશે બિહારમાં નીતીશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, બીજેપી અને જેડીયુમાં બની સહમતિ

વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે.

પટનાઃ  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મુખ્યમંત્રી કાર્યાલય તરકથી મળેલી જાણકારી મુજબ, નવા સભ્યોનું સામેલ કરવાનું કામ રાજભવનમાં થશે. રાજ્યપાલ ફાગુ ચૌહા દ્વારા નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે. બિહારમાં મંત્રી મંડળ વિસ્તરણને લઈ એનડીએમાં સહમતિ બની ગઈ છે. એનડીએમાં સામેલ બીજેપી અને જેડીયુના નેતાઓમાં પરસ્પર સહમતિને લઈ સત્તાવાર રીતે વિસ્તરણની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને લઈ સહમતિ બની ગઈ છે. મુખ્યમંત્રી નીતીશકુમારના નજીકના અને નાલંદાથી જેડીયુ ધારાસભ્ય શ્રવણ કુમાર ફરીથી મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ મંત્રી બની શકે છે. એમએલસી નીરજ કુમારની મંત્રી મંડળમાં વાપસી થઈ શકે છે. આ ઉપરાંત મદન સહની અનને દામોદર રાઉતની સાથે પૂર્વ આઈપીએસ અધિકારી સુનીલ કુમારને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈન, આંતરરાષ્ટ્રીય શૂટર અને જમુઈથી બીજેપી ધારાસભ્ય શ્રેયસી સિંહને નીતીશ કેબિનેટમાં જગ્યા મળી શખે છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી તથા ઝંઝારપુરના ધારાસભ્ય નીતીશ મિશ્રા અને દરભંગના એમએએ સંજય સરાવગી પણ દાવેદાર છે. ગત વર્ષે 16 ડિસેમ્બરે સરકાર બન્યા બાદ મંતરીમંડળ વિસ્તરણને લઈ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબને લઈ વિપક્ષ શાસક પક્ષ પર નિશાન સાધી રહ્યુ છે.  PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત, જાણો શું કહ્યું રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget