શોધખોળ કરો

Sidhu On BJP:પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને મોટા ભાઇ ગણાવતા વિવાદ, સિદ્ધુએ કહ્યુ- આપણા અને તેમના વડાપ્રધાનના કારણે.....

સિદ્ધુએ પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરીથી વ્યાપાર શરૂ કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ વોરની તબાહીના કારણે યુરોપે પાઠ ભણ્યો હતો.

Navjot Singh Sidhu Kartarpur Visit: કોગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના મોટા ભાઇ ગણાવ્યા હતા ત્યારબાદ તેમના નિવેદનને લઇને વિવાદ પેદા થયો છે. ભાજપે સિદ્ધુ પર જોરદાર હુમલો કર્યો છે. હવે આખા વિવાદ પર સિદ્ધુએ એકવાર ફરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બંન્ને હાથોથી તાળી વાગે છે. લોકો નાની નાની વાતને પકડી લે છે.

નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે આપણા વડાપ્રધાન મોદીજી અને તેમના વડાપ્રધાન ઇમરાન ખાનના કારણે લોકો ત્યાં આવીને દર્શન કરી રહ્યા છે. હું છેલ્લી વખતે પણ જ્યારે આવ્યો હતો ત્યારે લોકો નાની નાની વાતને પકડી લે છે. હું એ વાતને આગળ વધારવામાં લાગ્યો છું. હું મોટા મુદ્દાની વાત કરું છું. આજે આશા કરું છું કે પંજાબની જિંદગી બદલવી હોય તો કેમ આપણો સામાન 2100 કિલોમીટર જાય? 12 કિલોમીટર કેમ નહી?

સિદ્ધુએ પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરીથી વ્યાપાર શરૂ કરવાની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વર્લ્ડ વોરની તબાહીના કારણે યુરોપે પાઠ ભણ્યો હતો. હું હંમેશા સકારાત્મક વિચારુ છું. પંજાબની કિસ્મત બદલવી હોય તો મોટા નિર્ણય લેવા પડશે. આર્થિક વિકાસ થવો જોઇએ. વ્યાપારના રસ્તાઓ ખોલાવા જોઇએ.

સિદ્ધુએ કહ્યું કે આપણા કલ્ચર એક છે. આપણી ભાષા એક છે. આપણે એક પ્રકારના કપડા  પહેરીએ છીએ. આ આગળ વધવી જોઇએ. હું આજે પણ કહું છું કે છેલ્લી વખતે જ્યારે કરતારપુર કોરિડોર આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે આને ખોલી દો.

સિદ્ધુએ કહ્યું કે જો આપણે આગળ વધવા માંગીએ છીએ તો કોઇ અન્ય ઉપાય નથી. જો આ થાય છે તો પંજાબ અને દેશ વિકાસ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેડિકલ ટુરિઝમ હોવો જોઇએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે બિઝનેસ શરૂ થવો જોઇએ. આ સવાલ લાઇફ બદલનારો છે. મારી અપીલ છે કે વ્યાપાર માટે બોર્ડર ખોલવી જોઇએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget