શોધખોળ કરો

Abhinandan Awarded Vir Chakra: અભિનંદનને ‘વીર ચક્ર’થી નવાજવામાં આવ્યા, PAKનું F-16 ફાઈટર એરક્રાફ્ટને તોડી પાડવા બદલ સન્માન

27 ફેબ્રુઆરીએ હવાઈ હુમલાના બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો.

Abhinandan Varthaman: એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને આજે 'વીર ચક્ર' થી સન્માનીત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માન સમારોહમાં તેમને સન્માનીત કરવામાં આવ્યા. બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે અભિનંદન વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા અને તેમણે પાકિસ્તાનનું F-16 તોડી પાડ્યું હતું.

14 ફેબ્રુઆરી 2019ના રોજ, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાએ 26-27 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 300થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

27 ફેબ્રુઆરીએ હવાઈ હુમલાના બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને ભગાડી દીધો. તે સમયે તત્કાલિન વિંગ કમાન્ડર અભિનંદન હાલમાં મિગ-21 ઉડાવી રહ્યા હતા. તેણે એ જ પ્લેનમાંથી પાકિસ્તાનનું એફ-16 તોડી પાડ્યું હતું. જોકે, બાદમાં અભિનંદનનું પ્લેન પાકિસ્તાનની સીમામાં ક્રેશ થયું હતું, ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેને બંદી બનાવી લીધો હતો. ભારતના દબાણમાં પાકિસ્તાને લગભગ 60 કલાક બાદ અભિનંદનને મુક્ત કર્યો હતો.

અભિનંદને મિગ-21 પરથી F-16 તોડી પાડ્યું. જેના કારણે દુનિયાભરમાં તેની પ્રશંસા થઈ હતી. તેનું કારણ એ હતું કે F-16 એક અત્યંત આધુનિક ફાઈટર એરક્રાફ્ટ હતું, જેને અમેરિકાએ બનાવ્યું હતું. જ્યારે મિગ-21 60 વર્ષ જૂનું રશિયન બનાવટનું એરક્રાફ્ટ હતું. ભારતે 1970માં રશિયા પાસેથી મિગ-21 ખરીદ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarati Film Stars Visit Assembly: વિધાનસભા ભવનમાં ગુજરાતી ફિલ્મ કલાકારોનું કરાયું સન્માનControversial Statement: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, દ્વારકાધીશને લઇને આપ્યું વિવાદીત નિવેદનGujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
RR vs KKR: કોલકાતાએ ટોસ જીત્યો, સુનીલ નારાયણ બહાર; બંનેની પ્લેઇંગ ઇલેવનમાં ચોંકાવનારા ફેરફારો
રાંચીમાં BJPના  દિગગ્જ  નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
રાંચીમાં BJPના દિગગ્જ નેતાની ગોળી મારીને હત્યા, ધોળા દિવસે ફાયરિંગથી લોકોમાં ફફડાટ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
શું IPL ટીમના માલિકો મેદાનમાં આવીને ખેલાડીઓને ઠપકો આપી શકે? શું આ અંગે BCCIનો કોઈ નિયમ છે?
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
Aishwarya Rai Bachchan Car Hit: ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે મારી ટક્કર, ફેન્સમાં ચિતાનો માહોલ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Embed widget