શોધખોળ કરો

મથુરાઃ દબાણ હટાવવા ગયેલી પોલીસ ઉપર ટોળાએ કર્યો હુમલો, બે અધિકારીઓના મોત

મથુરાઃ ઉત્તરપ્રદેશનાં મથુરામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો હટાવવા માટે ગયેલી પોલીસની ટીમ ઉપર લોકોના ટોળાઓ હુમલો કર્યો. સમગ્ર ઘટનામાં ટાળાને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતુ. જેના પગલે અફરા-તફરીના માહોલમાં એસપી અને એક પોલીસ કર્મીનાં મોત નિપજ્યા હતા. જવાહર બાગની બાગબાની વિભાગની 205 એકર જમીન પરનું ગેરકાયદે દબાણ હટાવવા પોલીસ ત્યાં ગઈ હતી. ટોળા અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં 12 પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. મુખ્યમંત્રી અખિલેશ યાદવે દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જાણકારી અનુસાર એક સત્યાગ્રહી સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી આ પાર્ક ઉપર હક્ક જમાવીને બેઠું હતું. કોર્ટનાં આદેશ બાદ પણ આ જમીન ખાલી કરાવામાં આવી નહોતી. સ્થાનિક વહિવટી તંત્રએ સત્યાગ્રહીઓને નોટીસ પાઠવી 24 કલાકમાં જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. છતાં સત્યાગ્રહીઓ ત્યાંથી ન હટતાં સ્થાનિક પ્રસાશને પોલીસને સાથે રાખી આ કામગીરી આદરી હતી. સત્યાગ્રહીઓએ પોલીસ અને અધિકારીઓને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસ કંઈ સમજે તે પૂર્વે જ શહેરના એડિશનલ એસપી મુકુલ દ્વિવેદી, સિટી મેજીસ્ટ્રેટ રામઅરજ યાદવ, એસઓ પ્રદિપ કુમાર, એસઓ સંતોષકુમાર યાદવને ગોળી વાગી હતી. સ્થાનિક કક્ષાએથી જાણકારી મળી તે મુજબ જ્યારે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકોનું ટોળુ ગુસ્સે ભરાયું હતું. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટોળુ બોકાબુ બનતાં હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના પગલે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત અધિકારીઓ અને કર્મીઓને તત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત સંતોષકુમાર યાદવનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બીજી તરફ એસપી મુકુલ દ્વિવેદીને આગ્રાની નિયતી હોસ્પિટલમાં લઈ જવાતાં સારવાર વેળા તેમનું મોત નિપજ્યું હતું. હાલ 12 ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget