શોધખોળ કરો

મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી

મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી

કોલકત્તાઃ કોરોના સંક્રમિત દર્દીઓને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ એક એવુ નિવેદન સામે આવ્યુ છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. મમતા બેનર્જીઓ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, અમે કોને કોને સારવાર આપીએ. મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી. આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા આપતા કહેવાયુ કે ફર્સ્ટ અને સેકન્ડ કૉન્ટેક્ટ વાળા લોકો જ ઘરમાં ક્વૉરન્ટાઇન થાય, કોરોના દર્દીઓની સારવાર હૉસ્પીટલમાં જ થશે. મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી ખરેખરમાં, મમતા બેનર્જીએ કહ્યું, કે મારુ કહેવાનુ છે કે સંક્રમિત લોકોની પાસે જો સગવડ છે, તો તે પોતાની જાતને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરે. લાખો લોકોને ક્વૉરન્ટાઇન નથી કરી શકાતા, સરકારની પોતાની મર્યાદાઓ છે. નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે લોકોને સરકાર તરફ આશા છે, ત્યારે સરકારના આવા નિવેદનથી પશ્ચિમ બંગાળમાં વિવાદ ઉભો થઇ ગયો છે, લોકો અને વિપક્ષ સરકાર પર આક્ષેપો કરી રહ્યાં છે. કોરોનાની સારવાર અને પર્યાપ્ત સાધનોને લઇને મમતા સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને રહી છે. મમતા બેનર્જી અને કેન્દ્રની ટીમ વચ્ચે પણ કોરોના સારવારને લઇને આરોપપ્રત્યારોપ લાગ્યા છે. મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget