શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી
મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી
![મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી cm mamata banerjee appealed to stay at home મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/28172634/mamta-didi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકત્તાઃ કોરોના સંક્રમિત દર્દીઓને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનુ એક એવુ નિવેદન સામે આવ્યુ છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. મમતા બેનર્જીઓ કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, અમે કોને કોને સારવાર આપીએ.
મમતા બેનર્જીના આ નિવેદન બાદ વિવાદ થયો અને બાદમાં પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે ડેમેજ કન્ટ્રૉલ કરવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરવી પડી. આ પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા આપતા કહેવાયુ કે ફર્સ્ટ અને સેકન્ડ કૉન્ટેક્ટ વાળા લોકો જ ઘરમાં ક્વૉરન્ટાઇન થાય, કોરોના દર્દીઓની સારવાર હૉસ્પીટલમાં જ થશે.
ખરેખરમાં, મમતા બેનર્જીએ કહ્યું, કે મારુ કહેવાનુ છે કે સંક્રમિત લોકોની પાસે જો સગવડ છે, તો તે પોતાની જાતને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરે. લાખો લોકોને ક્વૉરન્ટાઇન નથી કરી શકાતા, સરકારની પોતાની મર્યાદાઓ છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે લોકોને સરકાર તરફ આશા છે, ત્યારે સરકારના આવા નિવેદનથી પશ્ચિમ બંગાળમાં વિવાદ ઉભો થઇ ગયો છે, લોકો અને વિપક્ષ સરકાર પર આક્ષેપો કરી રહ્યાં છે.
કોરોનાની સારવાર અને પર્યાપ્ત સાધનોને લઇને મમતા સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને રહી છે. મમતા બેનર્જી અને કેન્દ્રની ટીમ વચ્ચે પણ કોરોના સારવારને લઇને આરોપપ્રત્યારોપ લાગ્યા છે.
![મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/21182132/Mamta-b-01-300x225.jpg)
![મમતા બેનર્જીના નિવેદનથી વિવાદ, બોલી- કોરોનાના દર્દીઓ પણ પોતાના ઘરમાં જ રહે, હૉસ્પીટલમાં ક્વૉરન્ટાઇન સંભવ નથી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/27224252/9-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)