શોધખોળ કરો

ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચિદમ્બરમ સામે કોઇ યોગ્ય પુરાવા નથી, દીકરીની હત્યાના એક ઓરોપીના નિવેદનના આધારે કેસ બનાવવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ પૂર્વ નાણા અને ગૃહ મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડને લઇને કોંગ્રેસે ગુરુવારે મોદી સરકાર સામે જબરદસ્ત આક્રોશ ઠાલવ્યો, કહ્યું કે, ધોળેદહાડે મોદી સરકારે વરિષ્ઠ કોંગ્રેસી નેતાની ધરપકડ કરાવીને લોકશાહીની હત્યા કરી નાંખી છે. કોંગ્રસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોદી સરકાર અનેક પ્રકારના આરોપો લગાવ્યો હતાં. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચિદમ્બરમ સામે કોઇ યોગ્ય પુરાવા નથી, દીકરીની હત્યાના એક ઓરોપીના નિવેદનના આધારે કેસ બનાવવામાં આવ્યો છે. ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો મોદી સરકાર સીબીઆઇ અને ઇડીને હથિયાર બનાવી રહી છે, અને તેનો રાજકીય બદલા લેવાની ભાવનામાં ઉપયોગ કરી રહી છે. પી ચિદમ્બરમની ધરપકડ કરાવીને મોદી સરકાર સાચા અને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહી છે. ચિદમ્બરમ સામેની કાર્યવાહી રાજકીય બદલો છે.
ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો કોંગ્રેસ નેતા રણદીપે કહ્યું કે, અમે, અમારી કોંગ્રેસ પાર્ટી ચિદમ્બરમની સાથે છે. અમે જોઇ રહ્યાં છીએ કે દેશની અર્થવ્યવસ્થા ખાડે જઇ રહી છે, લાખો લોકો નોકરી ગુમાવી રહ્યાં છે, ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ રહી છે. મોદી સરકાર આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કોશિશ કરી રહી છે. ચિદમ્બરમના બહાને અસલ મુદ્દાઓ પરથી ધ્યાન ભડકાવી રહી છે મોદી સરકાર, કોંગ્રેસના બીજેપી પર આરોપો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
દેશમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની આગાહી, જાણો હવામાન વૈજ્ઞાનિકોએ શું આપી ગંભીર ચેતવણી
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ
યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેને ઇઝરાયલ જવાની કેમ જરૂર પડી? અરવિંદ કેજરીવાલ

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
Embed widget