શોધખોળ કરો

કોગ્રેસ સાંસદ અધીર રંજને કહ્યુ- કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, POK પર એક્શન નહી લઇ શકે ભારત

કોગ્રેસ સાંસદે વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછ્યું કે તમે દાવાની સાથે કહી શકો છો કે કાશ્મીર ઇન્ટરનનલ મામલો છે? કાશ્મીર કોઇ આંતરિક મામલો નથી. ચીન-પાકિસ્તાન કોરિડોર અંગે તમે શું કર્યું?

નવી દિલ્હીઃ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર પર આપેલા નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. કોગ્રેસ સાંસદે કહ્યું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. તેમણે કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવ્યાના પ્રસ્તાવ પર લોકસભામાં થયેલી ચર્ચા દરમિયાન આ વાત કરી હતી. અધીર રંજનના નિવેદનની કેન્દ્ર સરકાર અને ભાજપના નેતાઓએ ટીકા કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી. કોગ્રેસ સાંસદે વિદેશ મંત્રી એસ.જયશંકરને પૂછ્યું કે હું વિદેશ મંત્રીને પૂછવા માંગું છું કે તમે દાવાની સાથે કહી શકો છો કે કાશ્મીર ઇન્ટરનનલ મામલો છે? કાશ્મીર કોઇ આંતરિક મામલો નથી. ચીન-પાકિસ્તાન કોરિડોર અંગે તમે શું કર્યું? અધીર રંજન ચૌધરીએ બુધવારે પીઓકેએ ભારતમાં ભેળવવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, પીઓકે પર ભારત તરફથી કોઇ કાર્યવાહી થઇ તો ચીન ચૂપ નહી બેસે. હવે ભારત પીઓકેમાં કાંઇ કરી શકે નહીં. ચીન જ્યારે પીઓકેમાં ઘૂસવા લાગ્યું તો પીઓકે પાકિસ્તાનના કબજામાં ચાલ્યું ગયું. હવે તમે કાંઇ કરી શકતા નથી. પીઓકેમાં કાંઇ કરવા જશો તો તમારે ચીન સાથે ટકરાવું પડશે. શું તમે તૈયાર છો? શું તમે પાકિસ્તાન અને ચીન સામે એકસાથે ટકરાવવા માટે તૈયાર છો? જો તૈયાર હોય તો પીઓકે પર કબજો કેમ કરતા નથી? અધીર રંજને આર્મી ચીફને લઇને કહ્યું કે, જો સંસદ અમને મંજૂરી આપશે તો અમે પીઓકે પર કબજો કરી લઇશું. 1994માં આ સંસદે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ કર્યો હતો કે પીઓકેને પોતાના કબજામાં લેવું જોઇએ. આજે પણ સરકાર તરફથી બીજો પ્રસ્તાવ લાવવામાં આવશે કે પીઓકેને પોતાના કબજામાં લઇ લો. તો શું  તમારામાં હિંમત છે. તેમણે કહ્યું કે, પીઓકેમાં કાર્યવાહી કરવાનો અર્થ છે ચીન સામે દુશ્મની કરી લેવી. હાલમાં ચીન-પાકિસ્તાન કોરિડોર બની રહ્યો છે. આ કોરિડોર ગ્વાદર પોર્ટ સુધી જશે. આપણી ઇસ્ટર્ન ફ્રંટની સિક્યોરિટી ખત્મ થઇ જશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget