શોધખોળ કરો

મોદીએ લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી તેની કોંગ્રેસે કઈ રીતે ઉડાવી મજાક?

કોરોના સંક્રમણના કારણે 24 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે વિપક્ષી દળોએ મોદી સરકારની નિંદા કરીને આ લૉકડાઉનને નિષ્ફળ ગણાવ્યુ હતુ. એક વર્ષ પુરુ થયા બાદ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક પૉસ્ટ શેર કરીને મોદી સરકારના લૉકડાઉનના નિર્ણયની મજાક ઉડાવી છે.

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસે કેર મચાવવાનો શરૂ કરી દીધો છે. વર્ષ 2020 આખુ કોરોના કાળમાં ગયુ, અને હવે તે મહામારીને ભારતમાં આવ્યા બાદ લૉકડાઉન લાદવાને એક વર્ષ પુરુ થઇ ગયુ છે. 24 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કરતા દેશભરમાં લૉકડાઉન લાદવાની જાહેરાત કરી હતી. આ મામલે હવે કોંગ્રેસે #FailedLockdownAnniversary કહીને મોદી સરકારની મજાક ઉડાવી છે. 

કોરોના સંક્રમણના કારણે 24 માર્ચ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના કારણે વિપક્ષી દળોએ મોદી સરકારની નિંદા કરીને આ લૉકડાઉનને નિષ્ફળ ગણાવ્યુ હતુ. એક વર્ષ પુરુ થયા બાદ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક પૉસ્ટ શેર કરીને મોદી સરકારના લૉકડાઉનના નિર્ણયની મજાક ઉડાવી છે. પૉસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું -કોઇ ભારતીય ફરીથી લૉકડાઉન નથી જોવા માંગતો. 

કોંગ્રેસે પોતાની ટ્વીટર પૉસ્ટમાં પીએમ મોદીની ટીવી પર સંબોધિત કરતી એક તસવીર શેર કરી છે. જેના પર લખ્યું છે -આજ રાત આઠ બજે...... કોંગ્રેસે આ ટ્વીટમાં કેપ્શન આપ્યુ છે કે - What no Indian wants to see ever again. અને આને #FailedLockdownAnniversary સાથે શેર કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે મોદી સરકારના આ લૉકડાઉનની એનિવર્સરીની પુરજોશમાં નિંદા કરી હતી, લૉકડાઉનના નિર્ણયને જાણ્યા સમજ્યા વિના લેવાયેલો નિર્ણય ગણ્યો હતો. 

કોંગ્રેસે કહ્યું કે લૉકડાઉનના નિર્ણયથી આખા દેશમાં અફડાતફડી મચી ગઇ હતી. લાખો મજૂરો પગપાળા ચાલીને વતન પહોંચ્યા હતા, તે વળી કેટલાકનુ રૉડ અકસ્માતમાં મોત પણ થઇ ગયુ હતુ. કોંગ્રેસનુ કહેવુ છે કે જ્યારે લૉકડાઉનની જાહેરાત કરવામા આવી ત્યારે દેશમાં 6 હજાર લોકોના જ મોત થયા હતા, અને 600 એક્ટિવ કેસ હતા.  ઉલ્લેખનીય છે કે જ્યારે દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યુ, તે સમયે દેશમાં કોરના વાયરસના કુલ 500 કેસો હતા, પરંતુ એક વર્ષ બાદ જોઇએ તો આનો કેર વધીને લાખોમાં પહોંચી ગયો. બાદમાં દેશમાં કોરોનાના કેસ વધીને 1,16,86,796થી પણ વધુ થઇ ગયા હતા. આ વાયરસથી અત્યાર સુધી 1,60,166 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે? NDA ના પ્રચંડ વિજય બાદ ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ આપ્યા સ્પષ્ટ સંકેત
Bihar election 2025: શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને તકલીફ ન આપતા
Rajkot Protest News: યોગ્ય સર્વિસ ન મળતા લક્ઝુરીયસ રેન્જ રોવર કારના માલિકે કર્યો અનોખો વિરોધ
PM Modi Speech: ડેડિયાપાડામાં PMના કોંગ્રેસ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
‘એકપણ ખેડૂતની ફરિયાદ આવશે તો...’ - હર્ષ સંઘવીનો અધિકારીઓને આકરો સંદેશ, જાણો શું કહ્યું....
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Shubman Gill injury: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, બીજી ઈનિંગમાં રમવું શંકાસ્પદ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે? NDA ના પ્રચંડ વિજય બાદ ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ આપ્યા સ્પષ્ટ સંકેત
Bihar election 2025: શું નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રી બનશે?
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
Bihar election 2025: ઈન્ડિયા બ્લોક 35 પર ઓલઆઉટ! ઓવૈસીએ EVM નહીં, પણ હારનું આ 'અસલી' કારણ જણાવ્યું
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
IPL 2026 હરાજી: KKR સૌથી ધનિક ટીમ, પર્સમાં ₹64.3 કરોડ! MI પાસે ₹3 કરોડ પણ નથી, જુઓ 10 ટીમોનું બેલેન્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
Embed widget