શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ફરી વકર્યો કોરોના, 24 કલાકમાં 38 લોકોના મૃત્યુ, 5 કેસ નોંધાતા બિલ્ડિંગ થશે સીલ

મહારાષ્ટ્રમાં ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી 5000થી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર: રાજ્યમાં  ફરી કોરોના વકર્યો છે. 75 દિવસ બાદ પહેલી વખત મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી 5000થી વધુ કેસ નોંધાયા છે. ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મહારાષ્ટ્રથી ચિંતાજનક કોરોના આંકડા સામે આવ્યાં છે. ડિસેમ્બર બાદ અહીં પહેલી વખત કોરોના વધુ કેસ નોધાયા છે.  75 દિવસ પછી મહારાષ્ટ્રમાં 5૦૦૦થી વધુ કોરોનાના નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.   આરોગ્ય વિભાગે જણાવ્યું કે,  5૦૦૦થી વધુ કેસો પૈકી મોટા ભાગના કેસો અકોલા અને નાગપુરમાં  નોંધાયા  આજે 5,427 નવા કેસો નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 20,81,520 પહોંચી છે. કોરોના કારણે મૃતક આંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે છેલ્લી 24 કવાકમાં  38  લોકોના મૃત્યું થયા છે. જેના કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 51,669  છે. એક્ટિવ કેસની સંખ્યા 40 હજારથી ઉપર છે. નોંધનિય છે કે  આ પહેલા છલ્લી વખત 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના 5229  કેસ નોંધવામાં આવ્યા હતાં અને ત્યારબાદથી કેસોમાં સતત ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જો કે ફરી કોરોના મહારાષ્ટ્રમાં માથું ઉચકી રહ્યાં છે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં ફરીથી લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સાત જિલ્લાઓમાં અમરાવતી, નાગપુર, બુલઢાણા, યવતમાળ, અકોલા, પરભણી અને જાલનાનો સમાવેશ થાય છે. માત્ર મુંબઇની વાત કરીએ તો મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા છે. બીએમસીએ કેસ વધતા નવી ગાઇલાઇન પણ  જાહેર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
Embed widget