શોધખોળ કરો

કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો ચાલે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?

કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર વેક્સિનને લઇને અનેક માહિતી વાયરલ થતી રહે છે. આ આવી જ એક પોસ્ટ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં એવી માહિતી સામે આવી છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો જાણીએ કે આ પોસ્ટમાં કેટલું સત્ય છે

કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયા પર વેક્સિનને લઇને અનેક માહિતી વાયરલ થતી રહે છે. આ આવી જ એક પોસ્ટ હાલ વાયરલ થઇ રહી છે. જેમાં એવી માહિતી સામે આવી છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો જાણીએ કે આ પોસ્ટમાં કેટલું સત્ય છે

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં એવો દાવો થઇ રહ્યો છે કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી તેથી રસી ના લો તો ચાલે.  ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે  આ પોસ્ટમાં કેટલી સત્યતા છે તેની તપાસ કરી.  ફેક ચેક ટીમે આ  પોસ્ટ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોવિડ -19 રસી લેવી સ્વૈચ્છિક છે પરંતુ ફરજિયાત નથી. કોરોના વાયરસની રોકથામ માટે કોવિડની રસી લેવી આવશ્યક ચોકકસ છે.     

ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ભલે રસીકરણ સ્વેચ્છિક છે.  જો કે રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત કરવા માટે કોરોના સંક્રમણથી બચાવ માટે કોવિડની રસી લેવી જરૂરી છે.  આપના પરિવારને કોવિડની મહારમારીથી બચાવાવ માટે અને તેનાથી થતી જાનહાનિથી બચાવવા માટે પણ રસીકરણ જરૂરી છે . કારણ કે, વાયરસની રોકથામ માટે રસી જ એક અમોઘ શસ્ત્ર છે. 

તો કોવિડ-19ની મહામારીમાં હાલ વ્હોટસએપ અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ આ પોસ્ટ પર સ્પષ્ટતા કરતા ભારત સરકરાની ઇન્ફર્મેશન ફેક ચેક ટીમે લોકોને અનુરોધ કર્યો છે કે,  ભલે વેક્સિનેશન ફરજિયાત નથી, સ્વેચ્છિક છે પરંતુ કોવિડની મહામારીમાં વાયરસના જીવલેણ સંક્રમણથી બચવા માટે કોવિડની વેક્સિન લેવી તે આપ અને આપના પરિવાર માટે હિતકારી છે.. તો સોશિયલ મીડિયા પર છે પોસ્ટ વાયરલ થઇ છે. તે અહીં ખોટી સાબિત થાય છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, વેક્સિન ફરજિયાત ન હોવાથી રસી ન લઇએ તો ચાલે. જે દષ્ટિકોણથી આ મેસેજ આપવામાં આવી રહ્યો છે. તે ખોટો છે. વેક્સિને ભલે ફરજિયાતન નથી. કોવિડિ વેક્સિન સ્વેચ્છિક છે પરંતુ વારયરના સંક્રમણથી બચવા માટે કોવિડનું વેક્સિન લેવું જોઇએ. જે દરેકના સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget