શોધખોળ કરો

કોરોનાના વધતા કેસ વચ્ચે સારા સમાચાર, ભારતમાં મૃત્યુ દર ઘટીને 2.49 ટકા થયો

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 543 દર્દીઓના મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 38,902 કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 543 દર્દીઓના મોત થયા છે. રવિવારે ભારતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 10,77,618 થઈ ગઈ છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 26,816 લોકોના મોત થયા છે. જ્યારે 3,73,379 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી 6,77,423 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં રિકવરી રેટ 62.86 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુ દર 2.49 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં કન્ટેઈનમેન્ટ સ્ટ્રેટેજી અને ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના કારણે ન માત્ર રિકવરી રેટ પરંતુ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. હાલ ભારતામાં મૃત્યુ દર 2.49 ટકા છે. મૃત્યુ દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ભારતમાં દુનિયામાં સૌથી ઓછો મૃત્યુ દર છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 27 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુ દર 2 ટકાથી ઓછો છે. જેમાં 19 રાજ્યો/ યૂટીમાં 1 ટકા કરતા ઓછો મૃત્યુ દર છે, જ્યારે 8 રાજ્યો/ યૂટીમાં મૃત્યુ દર 2 ટકા કરતા ઓછો. મણિપુર 0.00 નાગાલેન્ડ 0.00 સિક્કિમ 0.00 મિઝોરમ 0.00 અંદમાન અને નિકોબાર દ્રીપ 0.00 લદાખ 0.09 ત્રિપુરા 0.19 આસામ 0.23 દાદરા અને નગર હવેલી અને દમણ અન દીવ 0.33 કેરળ 0.34 છત્તીસગઢ 0.46 અરૂણાચલ પ્રદેશ 0.46 મેઘાલય 0.48 ઓરિસ્સા 0.51 ગોવા 0.60 હિમાચલ પ્રદેશ 0.75 બિહાર 0.83 ઝારખંડ 0.86 તેલંગણા 0.93
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget