શોધખોળ કરો

Coronavirus: ઈરાનમાં ફસાયેલા 234 ભારતીય દિલ્હી પરત લવાયા, 14 દિવસ સુધી રહેશે દેખરેખ હેઠળ

અત્યાર સુધી માલદીવ, અમેરિકા, મેડાગાસ્કર, ઈરાન અને ચીન સહિત વિભિન્ન દેશોથી લગભગ 1265 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે.

નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસની કારણે ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયને પરત લાવવામાં આવ્યા છે. સવારે સાડા ચાર વાગ્યે એર ઈન્ડિયાના વિમાનથી તમામ લોકોને દિલ્હી લાવવામં આવ્યા છે. આ ગ્રુપમાં 131 વિદ્યાર્થી અને 103 તીર્થ યાત્રીઓ સામેલ છે. તમામને આજથી 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. વિદેશમંત્રીએ આ સહયોગ માટે ઈરાન સરકારનો આભાર માન્યો હતો. ઈરાનથી લાવવામાં આવેલા 234 ભારતીયોને જેસલમેર લાવવામાં આવ્યા છે. તેમને અહીં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. વિદેશમંત્રી જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઈરાનથી પરત લવાયેલા 234 લોકોમાં 131 વિદ્યાર્થી અને 103 તીર્થયાત્રીઓ સામેલ છે. જયશંકરે તેના માટે ઈરાન સરકાર અને ભારતી ય દુતાવાસનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માલદીવ, અમેરિકા, મેડાગાસ્કર, ઈરાન અને ચીન સહિત વિભિન્ન દેશોથી લગભગ 1265 લોકોને પરત લાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે. જાપાનથી 124 અને ચીનથી 112 લાવવામાં આવેલા લોકોની તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ નથી. તેથી તેઓને ઘરે મોકલવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઈરાનની સરકારી ટીવી અનુસાર, કોરોના વાયરસના કારણે ઈરાનમાં વધુ 97 લોકોના મોત થાય છે તેની સાથે મૃત્યુંઆંક વધીને 611 થઈ ગયો છે. દેશમાં 12729 લોકો કોરોનાથી સંક્રમિત છે. પશ્ચિમ એશિયામાં ઈરાન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અને વરિષ્ઠ અધિકારીઓ પણ તેની ચપેટમાં આવી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Gujarat rain live updates: રાજ્યમાં આજે 72 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં દોઢ ઈંચ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
Embed widget