શોધખોળ કરો

Mumbai: MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીજું બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું

મુંબઇઃ ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બીડની પરલી જિલ્લા કોર્ટે મનસેના વડા રાજ ઠાકરે વિરુદ્ધ વધુ એક બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. રાજ ઠાકરે વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સામે IPCની કલમ 143, 109, 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

લાઉડસ્પીકર વિવાદ કેસમાં મહારાષ્ટ્રની સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને લઈને ચર્ચામાં છે.

શું છે વિવાદ?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિશે કહ્યું હતું કે જો મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો જવાબ આપવામાં આવશે. વાસ્તવમાં મુંબઈની મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે લગાવેલા લાઉડસ્પીકરોને હટાવવાની માંગ સૌપ્રથમ ભાજપના નેતાઓએ ઉઠાવી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં રાજ ઠાકરે તેની માંગ કરી રહ્યા છે.

મસ્જિદ પરના લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે નમાઝ માટે રસ્તા અને ફૂટપાથની શું જરૂર છે? ઘર પર પઢો. જો તેઓ અમારી વાત નહી સમજે તો તમારી મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે અમે આ મુદ્દે પાછળ હટીશું નહીં.

 

LIC IPO News: જે લોકો LIC IPO માં અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર, આ અઠવાડિયે તેઓ…..

DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...

ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ

COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget