શોધખોળ કરો

કોરોના વિસ્ફોટના પગલે કેરળમાં પણ લાદી દેવાયું લોકડાઉન, લગ્નમાં માત્ર 20 લોકોને હાજર રહેવાની છૂટ

આ બેઠકમાં નક્કી કરવામા આવ્યુ હતુ કે 23 જાન્યુઆરીએ રવિવારે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે,

તિરુવનંતપુરમઃ દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં કોરોના કેસોમાં રાફડો ફાડ્યો છે. અહીં રેકોર્ડ કેસો નોંધાતા રાજ્ય સરકારે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. આ લૉકડાઉન 23 જાન્યુઆરી એટલે કે રવિવારે આખા દિવસ માટે લાગુ રહેશે. ખાસ વાત છે કે, લૉકડાઉન દરમિયાન રાજ્ય સરકારે તાત્કાલિક સેવાઓને જ મંજૂરી આપી છે. 

રાજ્યમાં કૉવડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગુરુવારે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જેમાં ફેંસલો લેવામાં આવ્યો હતો કે, કેરળમાં વધતા કોરોનાના કેસોને અટકાવવા માટે 23 અને 30 જાન્યુઆરીએ માત્ર ઇમર્જન્સી સેવાઓને જ મંજૂરી આપવી જોઇએ. 

આ બેઠકમાં નક્કી કરવામા આવ્યુ હતુ કે 23 જાન્યુઆરીએ રવિવારે રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે, અને આ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, છાપા, માછલી, માંસ, ફળ, શાકભાજી અને કરિયાણાનુ વેચાણ કરનારી દુકાનો જ સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ખોલવાની અનુમતિ રહેશે. ખાસ વાત છે કે આ દરમિયાન જો કોઇ લગ્ન હશે તો તેમા માત્ર 20 લોકોને જ હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન લોકો માટે માત્ર હૉટલ અને દવાની દુકાનો પર પાર્સલ સેવા ઉપલબ્ધ રહેશે, તથા મીડિયા અને ઇન્ટરનેટ-દૂરસંચાર સેવાઓ પ્રતિબંધ હોવા છતાં ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે શનિવારે કેરળમાં કૉવિડ-19ના 45,136 નવા કેસો સામે આવ્યા હતા, જેને મળીને રાજ્યમાં અત્યાર સુધી કુલ 55,74,702 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 

આ પણ વાંચો..................

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ

Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget