શોધખોળ કરો

ભારતના વિરોધ છતાં યુરોપિયન સંસદમાં CAA વિરોધી પ્રસ્તાવ પર થશે ચર્ચા

યુરોપિયન સંઘે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તાવ કેટલાક સાંસદોના મત છે અન આ આખા ઇયૂનું વલણને જાહેર નથી કરતો.

નવી દિલ્હીઃ યુરોપીયન સંસદમાં નાગરિકતા સંશોધન કાયદા પર રજૂ કરવામાં આવેલા સંયુક્ત પ્રસ્તાવ પર બુધવારે ચર્ચા થઇ શકે છે. વાસ્તવમાં યુરોપિયન સાંસદના સભ્યો દ્ધારા રજૂ પ્રસ્તાવને બુધવારે બ્રસલ્સમાં યોજાનારા પૂર્ણ સત્રની ચર્ચાના અંતિમ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો હતો. યુરોપિયન સંઘે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તાવ કેટલાક સાંસદોના મત છે અન આ આખા ઇયૂનું વલણને જાહેર નથી કરતો. પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્તના  નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સીએએના કાયદાને પાયાના રૂપ સાથે ભેદભાવની પ્રકૃતિવાળો ગણાવ્યો હતો. પ્રસ્તાવ અનુસાર, ભૂટાન, બર્મા, નેપાળ અને શ્રીલંકાની સરહદ ભારત સાથે જોડાયેલી છે છતાં પણ સીએએના દાયરામાં શ્રીલંકાના તમિલોને સામેલ કરવામાં આવ્યા નથી જે ભારતમાં સૌથી મોટા શરણાર્થી સમૂહ છે અને 30 વર્ષથી વધુ સમયથી અહી રહે છે. પ્રસ્તાવમાં એનઆરસીનો ઉલ્લેખ કરતા દાવો કરવામાં આવ્યો છે કે તેમાં હિંદુઓ અને અન્ય બિન મુસ્લિમોની રક્ષા કરવામાં આવી છે જ્યારે મુસ્લિમોની નાગરિકતા છીનવવામાં આવી રહી છે. ભારતે ઇયૂના પ્રસ્તાવને લઇને કહ્યુ હતું કે, નાગરિકતા સંશોધન કાયદો ભારતનો આંતરિક મામલો છે અને તેનો ઉદ્દેશ્ય પાડોશી દેશોમાં ઉત્પીડનનો શિકાર લઘુમતીઓને સંરક્ષણ આપવાનો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget