શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!

Arvind Kejriwal News: અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે તેઓ બે દિવસ પછી પદેથી રાજીનામું આપી દેશે.

Arvind Kejriwal News: જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું આ કારણે આપી રહ્યા છે કારણ કે તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને.

તેમના આ નિવેદન પછી દિલ્હીમાં રાજકીય પારો ઊંચો છે. જ્યારે, રાજકીય નિષ્ણાતોના મતે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ અરવિંદ કેજરીવાલે પોતાનો એજન્ડા સેટ કરી દીધો છે.

રાજકીય નિષ્ણાતોએ રજૂ કર્યો પોતાનો મત

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત પછી વરિષ્ઠ પત્રકાર અભય દુબેએ કહ્યું, "અત્યાર સુધી માનવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટીને માત્ર બે જ લોકો ચલાવી રહ્યા છે. પરંતુ જે તબક્કામાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, તેમાં તેમણે એક અસાધારણ પગલું લીધું છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં સીએમ પદ માટે રાજનીતિ નવી રીતે કરશે."

પૂર્વ સંપાદક રામકૃપાલ સિંહે કહ્યું, "અરવિંદ કેજરીવાલ પ્રામાણિકતાનું ઉદાહરણ આપી રહ્યા છે. પરંતુ જે પરિસ્થિતિઓ હતી અને જેવી રીતે તેઓ મુક્ત થયા છે, તેમણે આપત્તિમાં તક શોધી લીધી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. તેમણે અત્યારથી જ ચૂંટણીનો એજન્ડા સેટ કરી દીધો છે. તેમને પણ ખબર છે કે ચૂંટણી પહેલાં નિર્ણય આવવાનો નથી. તેમને ખબર છે કે જો પાર્ટી જીતી જાય છે તો મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ હશે."

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી રાજીનામાની જાહેરાત

આ પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "હું 2 દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા પોતાનો નિર્ણય નહીં આપે, ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું. હું દરેક ઘર અને ગલીમાં જઈશ અને જ્યાં સુધી જનતાનો નિર્ણય નહીં મળે, ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું."

ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું, "આ લોકોએ (ભાજપે) એક નવી ફોર્મ્યુલા બનાવી છે જ્યાં જ્યાં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં ત્યાંના મુખ્યમંત્રી પર ખોટા કેસ કરીને ધરપકડ કરી લો અને તેની સરકાર પાડી દો. તેમણે સિદ્ધારમૈયા, પિનારાઈ વિજયન, મમતા દીદી પર કેસ કરી રાખ્યા છે. આ લોકો એક વિપક્ષના મુખ્યમંત્રીને નથી છોડતા બધા પર ખોટા કેસ કરીને જેલમાં નાખે છે અને સરકાર પાડી દે છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget