શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરઃ ગૃહ મંત્રાલયે કહ્યું- સ્થિતિ સામાન્ય થઇ રહી છે, નજરબંધ નેતાઓ જલદી થશે મુક્ત

સૂત્રોના મતે સમિતિના કેટલાક સભ્યોએ સરકારી અધિકારીઓને કાશ્મીર જવાની માંગણી કરી હતી પરંતુ આ માંગને ફગાવી દેવાઇ હતી.

નવી દિલ્હીઃ ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ શુક્રવારે સંસદની એક સમિતિને જાણકારી આપતા જણાવ્યું હતું  કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને પૂર્વ મુખ્યમંત્રીઓ  સહિત અટકાયતમાં  રખાયેલા  તમામ નેતાઓને મુકત કરવામાં આવશે. જોકે, આ માટે તેમણે  કોઇ સમયસીમા  આપી નથી. કોગ્રેસ નેતા આનંદ શર્માની અધ્યક્ષતા ધરાવતી ગૃહ મામલાની સંસદની સ્થાયી સમિતિને  કેન્દ્રિય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, મંત્રાલયમાં  એડિશનલ સચિવ જ્ઞાનેશ  કુમાર અને અન્ય અધિકારીઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ  કાશ્મીર અને  લદાખની સ્થિતિની જાણકારી આપી હતી. સૂત્રોના મતે  સમિતિના કેટલાક સભ્યોએ  સરકારી અધિકારીઓને કાશ્મીર જવાની માંગણી કરી હતી પરંતુ  આ માંગને ફગાવી દેવાઇ હતી. લોકસભા અને રાજ્ય સભાના સાંસદોએ સરકારના ટોચના અધિકારીઓને  અટકાયતમાં લેવાયેલા નેતાઓ ખાસ કરીને ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા અને શ્રીનગરથી સાંસદ ફારુખ  અબ્દુલ્લા અંગે સવાલ કર્યા હતા. ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું કે, જેમને જન સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં રખાયા છે તેઓ  અધિકૃત ટ્રિબ્યુનલમાં પડકારી શકે છે અને  તેમના આદેશમાં અસંતોષ થવા પર હાઇકોર્ટમાં  અરજી  કરી શકે છે. અબ્દુલ્લા એકમાત્ર નેતા છે જેમણે કાશ્મીરમાં પીએસએ કાયદા હેઠળ અટકાયતમાં રાખવામાં  આવ્યા છે. અટકાયતમાં રખાયેલા નેતાઓની મુક્તિ અંગેના  સવાલ પર ગૃહમંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે,  કેટલાક નેતાઓને  મુક્ત કરવામાં  આવ્યા છે અને અન્ય નેતાઓને પણ છોડી મુકવામાં  આવશે. જોકે, અધિકારીઓએ આ અંગેની કોઇ સમયસીમા આપી નહોતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget