શોધખોળ કરો

રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

Devendra Fadnavis on Raj Thackeray: સીએમ ફડણવીસે કહ્યું કે રાજ ઠાકરેને સારા મત મળ્યા, તેમના વિચાર ભાજપા સાથે મળતા આવે છે. તેથી તેમને સરકારમાં શામેલ કરવામાં રસ દાખવે છે.

Devendra Fadnavis on Raj Thackeray: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ મહાયુતિની નવી સરકાર બનાવવામાં આવી છે. મંત્રીમંડળના વિસ્તાર અને વિભાગોના વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે હવે પ્રશ્ન ઉઠે છે કે મહાયુતિના સહયોગી દળ મનસેના પ્રમુખ રાજ ઠાકરેને શું મળશે? આ પર હવે દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેના વિરુદ્ધ લડીને પણ તેમને સારા મત મળ્યા. તેમના ઘણા ઉમેદવારોને સારા મત મળ્યા છે. તેમના અને અમારા વિચાર ઘણી હદ સુધી મળતા આવે છે. અમે નિશ્ચિત રૂપે તેમને સરકારમાં સાથે રાખવામાં રાસ દાખવીએ છીએ.

વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિથી અલગ લડ્યા રાજ ઠાકરે

સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવેદનથી સંકેત મળી રહ્યો છે કે મહારાષ્ટ્રના નગર પાલિકા ચૂંટણી ભાજપ-મનસે સાથે મળીને લડી શકે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનમાં ત્રણ મોટી પાર્ટીઓ હતી. એવામાં રાજ ઠાકરેની પાર્ટીને વધુ સીટો આપી શકાઈ નહીં. આ વાતથી નારાજ થઈને રાજ ઠાકરે અકેલા લડવાનો નિર્ણય લીધો હતો.

જોકે, લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરે મહાયુતિનુ પૂર્ણ સમર્થન કર્યુ હતુ. આના કારણે હવે સીએમ દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે કે જ્યાં પણ શક્ય હશે, તે રાજ ઠાકરેને પોતાની સાથે લેશે. બની શકે છે કે નગર નિગમ ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ ગઠબંધન કરશે.

રાજ ઠાકરે-દેવેન્દ્ર ફડણવીસના સંબંધ સારા

નોંધનીય છે કે ભાજપ નેતા અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે સારી મિત્રતા કહેવાય છે. તેમ છતાં, વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરે મહાયુતિને સમર્થન આપ્યુ નહોતુ.

મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ મનસેને પોતાની સાથે લઈ શકે છે. MNSને લોકસભામાં તેના પ્રદર્શન માટે રિટર્ન ગિફ્ટ પણ મળી શકે છે. ભાજપ રાજ ઠાકરેની પાર્ટીને કાઉન્સિલ સીટ આપી શકે છે. પરંતુ ઉધન જૂથના સાંસદ સંજય રાઉતે MNS-BJP ગઠબંધનના સમાચારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે રાજ ઠાકરે ભાજપના હાથનું રમકડું છે અને ભાજપ રાજ ઠાકરે સાથે રમે છે.

આ પણ વાંચો....

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget