શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP:ગાજિયાબાદમાં ગટર સાફ કરવા ઉતરેલા પાંચ સફાઈ કામદારોના થયા મોત
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
![UP:ગાજિયાબાદમાં ગટર સાફ કરવા ઉતરેલા પાંચ સફાઈ કામદારોના થયા મોત Five sanitation workers killed while cleaning sewer in Ghaziabad UP:ગાજિયાબાદમાં ગટર સાફ કરવા ઉતરેલા પાંચ સફાઈ કામદારોના થયા મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/22200856/sewage-worker.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ગાજિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં ગટર સફાઈ કરવા દરમિયાન 5 લોકોના મોત થયાં છે. તમામ મૃતકો બિહારના હોવાનું સામે આવ્યું છે. પાંચેય લોકોનું અંદર દમ ઘુંટાવાથી મોત થયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
ગટરમાં પહેલાં એક સફાઈકર્મી ગયો હતો તે બહાર નહી આવતા બીજો ગયો, આવી રીતે પાંચેય સફાઈકર્મી ગટરમાં ઉતર્યા અને તેમના મોત થયાં. દુર્ઘટના બાદ ગટરના તુરંત બંધ કરી દેવામાં આવી અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દુર્ઘઘટનાની જાણ થતાં વહીવટી અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)