શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કફજન્ય છે કોરોનાનો રોગ, આયુર્વૈદમાં તેનાથી બચવાના અને સુરક્ષાના છે ઉપાય, જાણો શું છે ડોક્ટરની સલાહ

કોરોના વાયરસને સફળતાપૂર્વક ખતમ કરવાના ઉપાય આયુર્વૈદમાં છે. આયુર્વૈદ ડોક્ટર ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, કોરોનાથી બચવા માટે પ્રકૃતિ પાસે પર્યાપ્ત ઔષધી છે. તેનો પ્રયોગ કરીને આપણે દુનિયાની કોરોનાથી બચાવી શકીએ છીએ.

કોરોના વાયરસને સફળતાપૂર્વક ખતમ કરવાના ઉપાય આયુર્વૈદમાં છે. આયુર્વૈદ ડોક્ટર ચંદ્ર ભૂષણ સિંહે કહ્યું કે, કોરોનાથી બચવા માટે પ્રકૃતિ પાસે પર્યાપ્ત ઔષધી છે. તેનો પ્રયોગ કરીને આપણે દુનિયાની કોરોનાથી બચાવી શકીએ છીએ.

આ બીમારી કફજન્ય છે. આ બીમારીનું સંક્રમણ લાગતા કફ જાડો થઇ જાય છે અને તેના કારણે ફેફસા વધુ સંક્રમિત થાય છે અને કેટલાક કેસમાં શ્નાસ લેવામાં પણ તકલીફ થાય છે.

કોરોના વાયરસના સંક્રમણમાં પ્રાકૃતિક ઉપચાર ખૂબ જ કારગર નીવડે છે. આદુ અથવા સૂંઠનો પ્રયોગ કોરોનાના સંક્રમણથી તો બચાવે જ છે પરંતુ તેની સાથે સંક્રમિત વ્યક્તને ઝડપથી રિકવર કરવામાં પણ રામબાણ ઇલાજ છે.

આ રીતે કરો ઉપાય

  • એક ગ્લાસ હળદરવાળું ગરમ દૂધ પીવો
  • સૂંઠના ચૂર્ણનો પ્રયોગ ભોજનમાં કરો
  • દહીં અને લસ્સીને અવોઇડ કરો
  • ઘરમાં કપૂર, ગૂગળ અને ચંદન બાળો
  • કિસમિસ અને મુનક્કાના ઉકાળાનું સેવન કરો
  • હળદર, કોથમીર અને લસણનું સેવન કરો

દૂધમાં આનું સેવન કરો

  • 10 ગ્રામ ચ્યવસપ્રાસ ગરમ દૂધ સાથે લો
  • એક ગ્લાસ ગરમ દૂધમાં તુલસી, સૂઠ, હળદર, મિક્સ કરીને પીવો
  • શિલાજીત એક ચમ્મચ એક ગ્લાસ દુધ કે પાણી સાથે લો.
  • પીપર, સૂઠ અને તજનું ચૂર્ણ મિકસ કરીને સેવન કરો
  • અભ્રક ભસ્મ એટલે કે, સહપુટી, એક ગ્રામ મધુ અથવા મલાઇ સાથે લઇને એક ગ્લાસ ગરમ દૂધનું સેવન કરો.
  •  

શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા કરો સેવન

  • રોગથી બચવા માટે સિઝનલ ફળોનું સેવન કરો
  • અશ્વગધા, સતવાર, કાલમેધ, લીમડો અને હળદરનું સેવન કરો
  • રોજ નાકમાં સરસવ અથવા નારિયેળ તેલની બે બૂંદ નાખો.
  • આંબળાનું સેવનર કોઇને કોઇ રૂપે કરો.
  • આ વસ્તુ શરીરમાં વધારશે કફ
  • ઇંડુ, માંસ, દહીં, લસ્સી, માછલી, પનીર, ડુંગળી, મશરૂમ, કેળા, સંતરા,સહિતની કેટલીક ચીજોને અવોઇડ કરો

આ ચીજોના સેવનથી કફ થાય છે દૂર

  • આદુ, હળદર, તુલસી, મરી, શિલાજીત, નારિયેળનું પાણી, લસણનું સેવન કફને દૂર કરે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget