શોધખોળ કરો

મોટો ખુલાસોઃ જનરલ વીકે સિંહે કહ્યું- ગલવાન ઘાટીમાં રહસ્યમય આગના કારણે સૈનિકો વચ્ચે થઈ હિંસક અથડામણ

જનરલ વીકે સિંહે જણાવ્યું, ભારત અને ચીનના લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીતમાં બોર્ડર નજીક કોઈ પણ સૈનિક હાજર નહીં રહે તેવો ફેંસલો થયા હતો.

નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રી અને પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે 15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈ મોટો ખુલાસો કર્યો છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમણે કહ્યું, ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે એક રહસ્યમય આગના કારણે આ ઘટના બની હતી. આગ ચીની સૈનિકોના ટેન્ટમાં લાગી હતી. જનરલ વીકે સિંહે જણાવ્યું, ભારત અને ચીનના લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીતમાં બોર્ડર નજીક કોઈ પણ સૈનિક હાજર નહીં રહે તેવો ફેંસલો થયા હતો. પરંતુ જ્યારે 15 જૂનની સાંજે કમાંડિંગ ઓફિસર બોર્ડર પર ચેકિંગ માટે ગયા તો જોયું કે ચીનના તામમ લોકો પરત નહોતા ગયા. ત્યાં ચીની સૈનિકોના તંબૂ લાગેલા હતા. કમાંડિંગ ઓફિસરે તંબૂ હટાવવા માટે કહ્યું. આ દરમિયાન ચીની સૈનિકો જ્યારે તંબૂ હટાવી રહ્યા હતા ત્યારે અચાનક તેમાં આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ બંને દેશના સૈનિકો ઝઘડી પડ્યા. ભારતીય સૈનિક ચીની સૈનિક પર ભારે પડ્યા. બંને દેશોએ પોતાના લોકો બોલાવ્યા. હિંસક અથડામણ દરમિયાન ચીનના 40થી વધારે સૈનિકો માર્યા ગયા. આ વાત સાચી છે. જનરલ વીકે સિંહનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કે અત્યાર સુધી એવો દાવો કરવામાં આવતો હતો કે, કર્નલ સંતોષની દગાથી હત્યા કરવામાં આવી, જે બાદ ભારતીય સૈનિકોએ ટેન્ટમાં આગ લગાવી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
કોમી એકતાની મિસાલ: યુપીના આ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ! આજ સુધી નથી થઈ કોઈ ચોરી
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget